________________
૩૮૦
૬૮-૫ શ્રી અધ્યાત્મ સજ્ઝાય ॥
(એ સમજુ જ્ઞાન નયનનિજ ખેાલે.) દોડતાં દોડતાં જો પથ કપાય, તે જુએ ઘાંચી ઘર ઉંટ; દિન ખાનામે દોડતા હીડ, થાકી જાયે તેા પણ ત્રુટ.
૫ એ॰ સમજુ ॥ ૧ ॥
'
કરણી પાર ઉતરણી કહીને, જગને જૂઠ સમજાવે; જ્ઞાન રહિત જેમ રાત અ'ધારી, પરમાથ કેમ પાવે. ! એ॰ સમજુ ॥ ૨ ॥
સાઠ વરસ સહસ વરસને, તાપસ બાલ તપસ્વી કહીએ; દેવપણામાં જ્ઞાન જો પામ્યા, તે ભવ એકજ રહીયેા. ! એ॰ સમજુ ॥ ૩ ॥ જ્ઞાન સહિત જો ક્રિયા કરેા તા, હવે કલ્યાણને કાજે; એકાન્ત જ્ઞાન તણા આરાધક, નિજ ગુણમાં નિત્ય રાજે.
"
ભેદાભાવ છે જ્ઞાન દર્શનમાં, વિનય સહિત જે સદગુરૂ જે
આ
૩૦ સમજી ।। ૪ ।
- સૂત્ર રહસ્ય સમજી એ શાણા, જો ક્રિયા કરો ભલી સાચી; બાધિ ખીજ ને અહુવા ગવા, મજુરીમાં મત રહેજો કાઈ રાચી.
ને
แ
આ
૧૦ સમજી ॥ ૫ ॥
પ્રથમ દર્શન પછી જ્ઞાન; સેવે, પામે પદ નિર્વાણું, ! એ ॰ સમજી ॥ ૬ ॥