SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ૬૮-૫ શ્રી અધ્યાત્મ સજ્ઝાય ॥ (એ સમજુ જ્ઞાન નયનનિજ ખેાલે.) દોડતાં દોડતાં જો પથ કપાય, તે જુએ ઘાંચી ઘર ઉંટ; દિન ખાનામે દોડતા હીડ, થાકી જાયે તેા પણ ત્રુટ. ૫ એ॰ સમજુ ॥ ૧ ॥ ' કરણી પાર ઉતરણી કહીને, જગને જૂઠ સમજાવે; જ્ઞાન રહિત જેમ રાત અ'ધારી, પરમાથ કેમ પાવે. ! એ॰ સમજુ ॥ ૨ ॥ સાઠ વરસ સહસ વરસને, તાપસ બાલ તપસ્વી કહીએ; દેવપણામાં જ્ઞાન જો પામ્યા, તે ભવ એકજ રહીયેા. ! એ॰ સમજુ ॥ ૩ ॥ જ્ઞાન સહિત જો ક્રિયા કરેા તા, હવે કલ્યાણને કાજે; એકાન્ત જ્ઞાન તણા આરાધક, નિજ ગુણમાં નિત્ય રાજે. " ભેદાભાવ છે જ્ઞાન દર્શનમાં, વિનય સહિત જે સદગુરૂ જે આ ૩૦ સમજી ।। ૪ । - સૂત્ર રહસ્ય સમજી એ શાણા, જો ક્રિયા કરો ભલી સાચી; બાધિ ખીજ ને અહુવા ગવા, મજુરીમાં મત રહેજો કાઈ રાચી. ને แ આ ૧૦ સમજી ॥ ૫ ॥ પ્રથમ દર્શન પછી જ્ઞાન; સેવે, પામે પદ નિર્વાણું, ! એ ॰ સમજી ॥ ૬ ॥
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy