________________
૩૮૧
૬૯- શ્રીમુખ મનને શીખામણની સજ્ઝાય ! મૂરખડા મન તું મુકને, માથા કુટ ઠાલી; હારી ભવ માજી, હાથ જવું જીવ ખાલી, ડાભ અણી જલ બિંદુ સરીખુ, જીવતર જીવડા જાણે!, ધર્મ જહાજ વિષ્ણુ ભવ સાગરમાં, કેમ કરી તરશે પાણા
॥ મૂ॰ ॥ ૧ ॥
પાતાળમાં પાયે નાંખીને, મ ંદિર મેશ અનાવ્યું; વાસ્તુ કર્યા વિણ સ્વર્ગ સધાયે, સાથે કાંઇ ને આવ્યુ રે; ॥ મૂ || ૨ ॥
જગત રૂપ જંગલ ઝાડીમાં, મન મરકટ આથડીયેા; કાળ વ્યાળ વશ ફાળ ચુકીએ, ચઉ ગતિ કુપમાં પડીએ રે.
|| મૂ॰ ના ૩ ! એકલે માંધ્યું; ફાલી ફાલીને ખાધું રે.
|| મૂ || ૪ |
પ્રપ`ચથી પૈસા પેદા કરી, પાપ સ્વજન સબંધી ગીધને ટાળે,
જ્ઞાન
ચેતન ચેતી મન મરકટને, વિષય કષાય તો સાકળચંદ, અતે
ww
રસ થી માંધે; શિવસુખ સાધે.
॥ મૂ॰ ॥ ૪ ॥
કાયા અને જીવ વિષે
૭૦- ॥ શ્રી કાયા જીવને કહે છે એ પ્રાણ પતિ, લાડ તે લડાખ્યા સારા; કદી ન કર્યાં ટુંકારા, આજ તેા રીસાણા પ્યારા એ. ! એ
แ
૭
પ્રા॰ કા ના ૧ ૫.