Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay

View full book text
Previous | Next

Page 254
________________ १४८. समणस्स भगवओ महावीरस्स जाव० सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइक्वंताई दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ, वायणंतरे पुण अयं तेणउए संवच्छरे काले गच्छइ इति दीसइ ॥१४८॥२४॥ ભવોપગ્રાહી કર્મો ક્ષય પામ્ય, આ અવસર્પિણી કાળના ચોથા આરાના ત્રણ વર્ષ આઠ મહીના અને પંદર દિવસ બાકી હતા ત્યારે, પાવાપુરીમાં હસ્તીપાલ રાજાની જીર્ણ કચેરીમાં ચોવિહાર છઠ્ઠનો તપ કરી સોળ પ્રહરની (૪૮ કલાકની) દેશનામાં પુણ્યફળના પંચાવન અધ્યયન, પાપ ફળના પંચાવન અધ્યયન, છત્રીશ નહીં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરરૂપ અધ્યયનો કહી પ્રધાન નામના અધ્યયનની પ્રરૂપણા કરતાં કરતાં પદ્માસનમાં બેસી વહેલી સવારે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે એકાકી મોક્ષે ગયા. (ઋષભદેવની સાથે દસ હજાર મોક્ષે ગયા. એમ બીજા તીર્થકરો ઘણાની સાથે મોક્ષે ગયા. જ્યારે પ્રભુવીર એકાકીમોક્ષે ગયા - જાણે કે એ સૂચવે છે કે પાંચમા આરાના શિષ્યો ગુરુનિરપેક્ષ થશે !) (જે કર્મનો સંયોગ વળગેલો અનાદિકાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ સર્વથા સદ્ભાવથી. રમમાણ જે નિજરૂપમાં સર્વજગનું હિત કરે એવા પ્રભુ અરિહંત (મહાવીર)ને પંચાંગભાવે હું નમું!!) સૂત્ર ૧૪૮) ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણને નવસો એંશી વર્ષ, મતાંતરે નવસો ત્રાણું વર્ષ પસાર થયા પછી કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું. ઇતિ શમ્ તપાગચ્છીય વિજય પ્રેમ - ભુવનભાનુ - જયઘોષ - ધર્મજિત - જયશેખર - અભયશેખરસૂરિ ગુરુભગવંતોના અનહદ અનુગ્રહથી પૂર્ણ થયેલું આ વ્યાખ્યાન આપણા વીતરાગભાવ - કેવળજ્ઞાન અને મોક્ષ માટે માર્ગરૂપ બનો! પુરિમચરિમાણ કપ્પો મંગલં વદ્ધમાણતિëમિ | ઇહ પરિકહિયા જિન ગણહરાઇ થેરાવલી ચરિd II I ૨૩૩ Gain Education Intematonal FOC Pre Ure Only W eber ID

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344