Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ *: ૬૧૫ પતિ પત્નીના સંસાર અને જીંદગી પર્યંત આવું જ ચાલતું રહે છે. હવે જો તેમના મૃત્યુ પછી તેમના પુત્ર જો સ્વર્ગવાસ અથવા સદ્ગતિ લખે અથવા છાપામાં છપાવે તેા શું સદ્ગતિ શકય છે? શું માતા-પિતાની ગતિ પુત્રના હાથમાં છે ? .. ના, તેમના કર્મોને આધીન છે અને જો માતાપિતાએ ભય કર પાપ કર્યાંના ઉદયથી અશુભ પાપકમ જ ઉપાર્જન કર્યુ હશે તે પુત્રના સ્વર્ગવાસ અથવા સદ્ગતિ લખવાથી પણ દુગતિ જ થશે. આજે સ્વગ વાસ એ શબ્દ સ્વમાં વાસ, સ્વર્ગ માં ગમન એ અથ માં ન રહેતા મૃત્યુના અમાં સારા શબ્દ તરીકે વપરાય છે. તેથી મૃત્યુને જ પર્યાયવાચી શબ્દ બની ગયે છે. ,, કલહના પૂરા આધાર ભાષા પર જ છે મનુષ્ય સામાજિક પ્રાણી છે. સમાજની વચમાં તે રહે છે. એલે જંગલમાં રહીને જિંદગી પસાર કરે એ શકય પણ નથી. હવે જ્યારે સમાજમાં રહે છે ત્યારે તેને સામાજિક વ્યવહાર પણ નિભાવવા પડે છે. એક વાત નિશ્ચિત છે કે સામાજિક વ્યવહાર નિભાવવામાં તેને ભાષાને પ્રયાગ વધારે ને વધારે કરવા પડે છે. બધા આધાર ભાષા પર જછે જો સન્માનાથી સારી સભ્ય અને મધુર ભાષા મેાલી શકે। તા તે બધાને પ્રિય લાગશે. મધુર ભાષામાં જ વશીકરણની વિદ્યા છે. સીડી પ્રિય ભાષા મેલીને આપણે દુશ્મનને પણ વશ કરી શકીએ છીએ. જો બધા જ મધુર-પ્રિય ભાષા એટલી શકતા હૈધૃત તા તા સંસારમાં કલની સભાવના જ નહતી. કેઈને કેાઈની સાથે વેર વૈમનસ્ય હત જ નહીં. પર ંતુ કલેશ કષાય કલહનું જ નામ સંસાર છે, કમ સત્તાના એક નિશ્ચિત નિયમ છે કે જો આપણે કેઇનું સન્માન કરીએ અથવા રાખીએ તે આપણું પણ સન્માન થાય અને જો આપણે ખીજાનું અપમાન તિરસ્કાર કરીએ તે! આપણુ પણ અપમાન તિરસ્કાર જ થાય. સન્માનને સ ́ભવ જ નથી. પરંતુ આશ્ચય તા એ છે કે સન્માન . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50