________________
૧૦
(v) દશ પ્રકારના કલ્પવૃક્ષો. (vi) કુલકરોની વિગત. (vi) અવસર્પિણીના ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો
અને ૯ પ્રતિવાસુદેવોના નામો. (viii) અવસર્પિણીના પહેલા અને છેલ્લા ભગવાનનો નિર્વાણ
સમય. ઉત્સર્પિણીના પહેલા અને છેલ્લા ભગવાનનો
જન્મસમય. (ix) મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ પછી થયેલી ઘટનાઓ. (X) છઠ્ઠા આરાનું સ્વરૂપ. (i) ઉત્સર્પિણીના છ આરા. (i) ઉત્સર્પિણીના ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવો,
૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવોના નામો. પદાર્થસંગ્રહમાં અમે ઉપરના પદાર્થો બરાબર સમજાવ્યા છે. (૫) શ્રીવિચારપંચાશિકા (અવચૂરિ સહિત)
આ ગ્રંથ શ્રીવિજયવિમલગણિએ રચેલ છે. તેની મૂળગાથા ૫૧ છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર શ્રીવિજયવિમલગણિએ અવચૂરિ રચેલ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ૯ વિચારો કહ્યા છે. તે આ પ્રમાણે છે –
(i) શરીર | (i) કેટલો કાળ ગર્ભમાં રહીને જીવ નરકમાં અને સ્વર્ગમાં
જાય છે? નરક-સ્વર્ગમાંથી આવેલો જીવ કેટલો સમય
જીવે છે ? (ii) અપુદ્ગલી અને પુદ્ગલી (iv) સંમૂર્છાિમ મનુષ્યોની ગતિ-આગતિ (V) પર્યાપ્તિ (vi) જીવ વગેરેનું અલ્પબદુત્વ (vi) સપ્રદેશ-અપ્રદેશ પુદ્ગલો