Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ (v) દશ પ્રકારના કલ્પવૃક્ષો. (vi) કુલકરોની વિગત. (vi) અવસર્પિણીના ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવોના નામો. (viii) અવસર્પિણીના પહેલા અને છેલ્લા ભગવાનનો નિર્વાણ સમય. ઉત્સર્પિણીના પહેલા અને છેલ્લા ભગવાનનો જન્મસમય. (ix) મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ પછી થયેલી ઘટનાઓ. (X) છઠ્ઠા આરાનું સ્વરૂપ. (i) ઉત્સર્પિણીના છ આરા. (i) ઉત્સર્પિણીના ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવોના નામો. પદાર્થસંગ્રહમાં અમે ઉપરના પદાર્થો બરાબર સમજાવ્યા છે. (૫) શ્રીવિચારપંચાશિકા (અવચૂરિ સહિત) આ ગ્રંથ શ્રીવિજયવિમલગણિએ રચેલ છે. તેની મૂળગાથા ૫૧ છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર શ્રીવિજયવિમલગણિએ અવચૂરિ રચેલ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ૯ વિચારો કહ્યા છે. તે આ પ્રમાણે છે – (i) શરીર | (i) કેટલો કાળ ગર્ભમાં રહીને જીવ નરકમાં અને સ્વર્ગમાં જાય છે? નરક-સ્વર્ગમાંથી આવેલો જીવ કેટલો સમય જીવે છે ? (ii) અપુદ્ગલી અને પુદ્ગલી (iv) સંમૂર્છાિમ મનુષ્યોની ગતિ-આગતિ (V) પર્યાપ્તિ (vi) જીવ વગેરેનું અલ્પબદુત્વ (vi) સપ્રદેશ-અપ્રદેશ પુદ્ગલો

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 262