Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 314
________________ साङ्ख्यदर्शनं न व्यवहारमूलम् ३०१ तथा च सम्मतौ तथोक्तेः का गतिः ? इति भावः॥११४॥ तथैतद्गाथाऽवतरणिकायामप्युक्तं -'किञ्च सत्कार्यवादित्वादपि साङ्ख्यस्य न व्यवहारानुरोधित्वं, व्यवहारनयो हि कारणव्यापारानन्तरमेव कार्योत्पत्तिं पश्यन्नसत्कार्यपक्षमेवाश्रयते। न च क्षणिकासत्कार्यानभ्युपगममात्रेणास्य व्यवहारपक्षपाति(त्वं), तदनभ्युपगमेऽप्युलचनभ्युपगमेन व्यवहारबहिर्भावादित्यभिप्राय स्पष्टीकरणपूर्वकं निगमयन्नाहे 'ति । एतेन ग्रन्थाधिकारेणैतत्स्पष्टमेव यन्न्यायविशारदानां महोपाध्यायानां मनस्यपि साङ्ख्यदर्शनस्य नैगमानुसारित्वं न तु व्यवहारनयानुसारित्वमित्यप्यરવ | नन्वयं तु पूर्वपक्षग्रन्थः, महोपाध्यायैस्तु 'समाधत्ते-तथापीति द्वयेने'त्यादिग्रन्थेन तत्समाधानं दत्तमेवेति चेत् ? सत्यं, तत्र पूर्वपक्षेण वेदान्तदर्शनस्य सङ्ग्रहनयप्रकृतिता या निषिद्धा सा तैरुत्तरपक्षग्रन्थेन समर्थिता। सा तु ममापीष्टैवेति न कोऽपि प्रश्नः। साङ्ख्यदर्शनस्य व्यवहारनयप्रकृतितासमर्थनार्थं चैवमुक्तं तत्र- 'साङ्ख्या' इति साङ्ख्यशास्त्रे च नानात्मनां અશુદ્ધ દ્રવ્યાર્થિક એવો વ્યવહારનય છે-આ વાત સંભવતી નથી. પણ સમ્મતિતર્ક પ્રકરણમાં તો એવું કહ્યું છે, માટે એ કથનનું શું થશે ? l/૧૧૪ વળી આ ગાથાની અવતરણિકામાં પણ કહ્યું છે - વળી, સત્કાર્યવાદી હોવાથી પણ સાંખ્યદર્શન વ્યવહારનયને અનુસરનાર નથી. કારણ કે વ્યવહારનય તો કારણના વ્યાપાર પછી જ કાર્યની ઉત્પત્તિ જોનાર હોવાથી અસત્કાર્યવાદને જ માને છે. સાંખ્ય ક્ષણિકઅસત્કાર્ય નથી માનતો, પણ એટલા માત્રથી એ વ્યવહારનયનો પક્ષપાતી બની જતો નથી, કારણ કે એ ન માનવા છતાં, ઉત્પત્તિ જ માનતો ન હોવાથી વ્યવહારનયથી અલગ પડી જાય છે. આવા અભિપ્રાયને સ્પષ્ટ કરવાપૂર્વક નિગમન કરતા કહે છે... આ બધા અધિકાર પરથી આ તો સ્પષ્ટ જ છે કે ન્યાયવિશારદ મહોપાધ્યાયજીના મનમાં પણ સાંખ્યદર્શન નૈગમાનુસારી છે, નહીં કે વ્યવહારનયાનુસારી.. આવી વાત ફુરેલી જ છે. શંકા - આ તો પૂર્વપક્ષગ્રન્થ છે અને મહોપાધ્યાયજીએ “સમાધાન આપે છે - તથાપિ.” વગેરે ગ્રન્થ દ્વારા એનું સમાધાન પણ આપ્યું જ છે. (એટલે કે સમ્મતિમાં કહેલ સાંગની વ્યવહારનયપ્રકૃતિકતા સાબિત કરી જ આપી છે.) સમાધાન - સાચી વાત. એમાં પૂર્વપક્ષે વેદાન્તદર્શનની સંગ્રહાયપ્રકૃતિકતા (= સંગ્રહનમાંથી ઉત્પન્ન થવાપણું) જે નકારી હતી તેનું નિરાકરણ કરીને તેઓએ ઉત્તરપલગ્રન્થથી એનું સમર્થન કર્યું છે. એ તો મને પણ ઇષ્ટ જ છે, માટે કોઈ પ્રશ્ન નથી. સાંખ્યદર્શનની વ્યવહારનયપ્રકૃતિકતાનું સમર્થન કરવા માટે તેઓએ ત્યાં આ પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370