________________
साङ्ख्यदर्शनं न व्यवहारमूलम्
३०१ तथा च सम्मतौ तथोक्तेः का गतिः ? इति भावः॥११४॥ तथैतद्गाथाऽवतरणिकायामप्युक्तं -'किञ्च सत्कार्यवादित्वादपि साङ्ख्यस्य न व्यवहारानुरोधित्वं, व्यवहारनयो हि कारणव्यापारानन्तरमेव कार्योत्पत्तिं पश्यन्नसत्कार्यपक्षमेवाश्रयते। न च क्षणिकासत्कार्यानभ्युपगममात्रेणास्य व्यवहारपक्षपाति(त्वं), तदनभ्युपगमेऽप्युलचनभ्युपगमेन व्यवहारबहिर्भावादित्यभिप्राय स्पष्टीकरणपूर्वकं निगमयन्नाहे 'ति । एतेन ग्रन्थाधिकारेणैतत्स्पष्टमेव यन्न्यायविशारदानां महोपाध्यायानां मनस्यपि साङ्ख्यदर्शनस्य नैगमानुसारित्वं न तु व्यवहारनयानुसारित्वमित्यप्यરવ |
नन्वयं तु पूर्वपक्षग्रन्थः, महोपाध्यायैस्तु 'समाधत्ते-तथापीति द्वयेने'त्यादिग्रन्थेन तत्समाधानं दत्तमेवेति चेत् ? सत्यं, तत्र पूर्वपक्षेण वेदान्तदर्शनस्य सङ्ग्रहनयप्रकृतिता या निषिद्धा सा तैरुत्तरपक्षग्रन्थेन समर्थिता। सा तु ममापीष्टैवेति न कोऽपि प्रश्नः। साङ्ख्यदर्शनस्य व्यवहारनयप्रकृतितासमर्थनार्थं चैवमुक्तं तत्र- 'साङ्ख्या' इति साङ्ख्यशास्त्रे च नानात्मनां
અશુદ્ધ દ્રવ્યાર્થિક એવો વ્યવહારનય છે-આ વાત સંભવતી નથી. પણ સમ્મતિતર્ક પ્રકરણમાં તો એવું કહ્યું છે, માટે એ કથનનું શું થશે ? l/૧૧૪ વળી આ ગાથાની અવતરણિકામાં પણ કહ્યું છે - વળી, સત્કાર્યવાદી હોવાથી પણ સાંખ્યદર્શન વ્યવહારનયને અનુસરનાર નથી. કારણ કે વ્યવહારનય તો કારણના વ્યાપાર પછી જ કાર્યની ઉત્પત્તિ જોનાર હોવાથી અસત્કાર્યવાદને જ માને છે. સાંખ્ય ક્ષણિકઅસત્કાર્ય નથી માનતો, પણ એટલા માત્રથી એ વ્યવહારનયનો પક્ષપાતી બની જતો નથી, કારણ કે એ ન માનવા છતાં, ઉત્પત્તિ જ માનતો ન હોવાથી વ્યવહારનયથી અલગ પડી જાય છે. આવા અભિપ્રાયને સ્પષ્ટ કરવાપૂર્વક નિગમન કરતા કહે છે... આ બધા અધિકાર પરથી આ તો સ્પષ્ટ જ છે કે ન્યાયવિશારદ મહોપાધ્યાયજીના મનમાં પણ સાંખ્યદર્શન નૈગમાનુસારી છે, નહીં કે વ્યવહારનયાનુસારી.. આવી વાત ફુરેલી જ છે.
શંકા - આ તો પૂર્વપક્ષગ્રન્થ છે અને મહોપાધ્યાયજીએ “સમાધાન આપે છે - તથાપિ.” વગેરે ગ્રન્થ દ્વારા એનું સમાધાન પણ આપ્યું જ છે. (એટલે કે સમ્મતિમાં કહેલ સાંગની વ્યવહારનયપ્રકૃતિકતા સાબિત કરી જ આપી છે.)
સમાધાન - સાચી વાત. એમાં પૂર્વપક્ષે વેદાન્તદર્શનની સંગ્રહાયપ્રકૃતિકતા (= સંગ્રહનમાંથી ઉત્પન્ન થવાપણું) જે નકારી હતી તેનું નિરાકરણ કરીને તેઓએ ઉત્તરપલગ્રન્થથી એનું સમર્થન કર્યું છે. એ તો મને પણ ઇષ્ટ જ છે, માટે કોઈ પ્રશ્ન નથી. સાંખ્યદર્શનની વ્યવહારનયપ્રકૃતિકતાનું સમર્થન કરવા માટે તેઓએ ત્યાં આ પ્રમાણે