Book Title: Narchandra Jain Jyotish
Author(s): Anand Indu Pustakalay
Publisher: Anand Indu Pustakalaya

View full book text
Previous | Next

Page 198
________________ અથ શ્રી દીનમાન વિચાર. ( ૧૮૫) पुनरपि षष्टिं हतं तत्तपनश्वित मुख्य राशि फलहीनं । शेषयत्पुनरभिमत लम पलानि तिन दिदि ॥७॥ ભાવાર્થ –-ગુજરાત દેશમાં મકર સંક્રાંતિમાં તથા કુંભ સંક્રાંતિમાં ર૬ ઘધને દીનમાન હોય છે. મકર સંક્રાંતિના દિવસે ૨૬ ઘડી ૧૨ પળને દીનમાન હોય છે. તે દિવસથી ૧ પળ ને ૧૨ અક્ષર (વિપળ) દીન પ્રતિ વધે; ને કુંભ સંક્રાંતિના દિવસે ૨૬ ઘડી ૪૮ પળને દીનમાન હોય છે, તે કુંભ સંક્રાંતિથી ૨ પળ ને પર વિપળ નિત્ય વધે. વધતાં વધતાં મીન સંક્રાંતિના દિવસે ૨૮ ઘડી ૧૪ પળ દીનમાન હોય. મીન સંક્રાંતિમાં ૩ પળ ને ૩૨ વિપળ નિત્ય વધે. તે વધતાં વધતાં મેષ સંક્રાંતિના દિવસે ૩૦ ઘી પળને દિવસ હોય, રાત દિવસ સરખા થાય તે મેષ સંક્રાંતિથી ૩ પળ, ૩ર વિપળા નિત્ય વધે. તે વધતાં વધતાં વરખ સંક્રાંતિના દિવસે ૩૧ ઘડી ૪૬ પળ દિનમાન હોય, અને વરખ સંક્રાંતિથી ૩ પળ પર વિપળ રોજ વધે. એમ વધતાં વધતાં ૩૩ ઘડી, ૧૨ પળ મિથુન સંક્રાંતિ ના દિવસે દિનમાન હોય અને મિથુન સંક્રાંતિથી ૧ પળ ને ૧૨ વિપળ રેજ વધે. મિથુન સંક્રાંતિથી વધતાં વધતાં કકર સંક્રાંતિના દિવસે ૩૩ ઘડી, ૪૮ પળ દિનમાન હેય. કર્ક સંકાંતિથી ૧ પળ ૧૨ વિપળ ઘટતાં ઘટતાં સિંહ સંક્રાંતિના દિવસે ૩૩ ઘી ૧૨ પળને દિનમાન હોય. સિંહ સંક્રાંતિથી ૨ પળ, પર વિપળ રોજ ઘટતાં કન્યા સંક્રાંતિથી દિવસે ૩૧ ઘડી ૪૬ પળને દિન માન હોય, અને કેન્યા સંક્રાંતિથી ૩ પળ ને ૩૨ વિપળ રોજ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242