Book Title: Narchandra Jain Jyotish
Author(s): Anand Indu Pustakalay
Publisher: Anand Indu Pustakalaya

View full book text
Previous | Next

Page 234
________________ અથ શ્રી પ્રહ શાન્તિ કરવાને જાપ. (૨૧) સૂર્યની દશાને જાપ. રાતા વસ્ત્ર તથા રાતી નવકારવાળી ધારણ કરી પુર્વ તથા ઉત્તર દિશા તરફ બેસી સવારમાં સૂર્યની દશા હોય ત્યાં સુધી એ, , પામુ નમતુમ મમ નિ સાત્તિ. આ મંત્ર ભણી એક મણકે મુ, અને એમ એક આખી નવકારવાળી ફેરવવી. ચંદ્રની દશાને જાપ. ધળા વસ્ત્ર તથા ધેાળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે ઍ, તો ચંદ્રબાબુ નમરતુઓ રાત્તિ રાત્તિ. એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. મંગળની દશાને જાપ. રાતાં વસ્ત્ર તથા રાતી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે છે, તે વાસુપૂજ્ય પ્રમ્ નમતુમ મમ રાત્તિ રાત્તિ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. બુધની દશાને જાપ. પીળા વસ્ત્ર તથા પીળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે ૐ, દે, જોનાથ પ્રભુ નમતુ મન રાત્તિ શક્તિ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. ગુરૂની દશાને જાપ, પીળા વસ્ત્ર તથા પીળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે ૩, , vમેવ ભુ નમતુ મન રાત્તિરાત્તિ. એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. શુકની દશાને જા૫. ધોળા વા તથા ધોળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે છે, દો હુવિધિનાથ પ્રભુ નમતુ મમરાત્તિ રાત્તિ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242