Book Title: Narchandra Jain Jyotish
Author(s): Anand Indu Pustakalay
Publisher: Anand Indu Pustakalaya

View full book text
Previous | Next

Page 235
________________ ( રરર ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ શનિની દશાને જાપ. ધોળા વા તથા કાળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે ૨, ફ્ર, મુનીસુવ્રત પ્રભુ નમસ્તુભ્ય મન રાન્તિ રાતિ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. - રાહુની દશાને જાપ. પીળા વસ્ત્ર તથા પીળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે , દો નેમીનાથ પ્રભુ નમરતુભ્ય મન રાત્તિ રાત્તિ. એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. કેતુની દશાને જાપ. લીલા વસ્ત્ર તથા લીલી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે , દો, પાર્શ્વનાથ પ્રભુ નમરતુન્ મમ શાન્સિ જિ. એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. છે સમાપ્ત. કે તે છે. મા Kછે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242