Book Title: Narchandra Jain Jyotish
Author(s): Anand Indu Pustakalay
Publisher: Anand Indu Pustakalaya

View full book text
Previous | Next

Page 212
________________ - અથ શ્રી ગૃહ વસા વચાર. ( ૧૯૯ ). कलह भय जीवनासधनहानिविपत्तिनृपतिभित्तिकरः। प्रवायांनेष्टौ भौम्यादियुतः क्षपानाथः ॥१७॥ लग्नांदाधवचित्तवैरिषशशि शुक्रों शुमानेषु च । प्रवर्जाचकुजेंदुजावुपचयेकेंदु त्रिकोणे गुरुः ॥ मंदोधीधननै धनयरिंगतो धर्म त्रिषष्टव्यये शुक्रः । केतु विधुतुं दौत्रिरिपुगौलाभेनवाप्युत्तमाः ॥१८॥ - ભાવાર્થ –રવીના ડા, ચંદ્રમાના ૫, ગુરૂના ૩, શુક્રના ૨, બુધના ૨ અને શની, મંગળ રાહુના દોઢ દોઢ વસા કહેલા છે, એમ જ્ઞાની પુરૂષ કહે છે. રવી છે, રજે, ૧૧મે, પમે, અને ચંદ્રમા ત્રીજે, “હે લગ્નથી હોય; બુધ ને મંગળ કેદ્રમાં ( ૯, પામે) હોય; અને ગુરૂ, શુક્ર, ૮મે, ૧૧મે તથા શની લગ્નમાં નવમાંશમાં હોય તે વર્જ કરી દિક્ષામાં ચંદ્ર બલ અદ્ધ લેવું. રવી ૩જે, ૧૦મે હોય; ચંદ્રમા તથા ગુરૂ કેદ્રમાં હોય; ૮મા ભાવમાં કોઈ ગ્રહ ન હોય; શુદ્ધ હેય, અને શની ૩જે, “હે હેય તે તે શુભ ફળ આપે છે. શુક, મંગળ, ને શની એ શુભ સ્થાનમાં હોય તથા ૭મે શુભ ગ્રહ હેય તે દિક્ષા પ્રતિષ્ઠામાં શુભ ફળ આપે છે. જે ચંદ્રમા પાપગ્રહ (મંગળ) સહીત હોય તે કલહ, ભય, જીવને નાશ, ધનની હાની, વિપદા, રાજ ભય એવું ફળ આપવાવાળે છે. લગ્નમાં ૪થે, દહે, જે ચંદ્રમા શુક્રની સાથે હોય તેને પ્રવજ્ય ગ કહે છે, મંગળ તથા ચંદ્રમા ઉપચય સ્થાનમાં વા કેન્દ્રમાં હોય તથા ગુરૂ ત્રીકેણ સ્થાનમાં હોય; શની પમે, રજે ૩જે, કહે, હોય તે શુભ ફળ આપે છે, અને શુક મે, ૩જે, , ૧રમે હોય તે ઉત્તમ સમજ. એવી રીતે ઉત્તમ ગ્રહ બલ, લગ્ન બલ જોઈને દિક્ષા દેવાનું મુહર્ત જાણવું. તે ૧૨-૧૮ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242