________________
बामपन्द्रिकाटीका-यअनावग्रहमेदाः ।
ननु स्यादेतत् , एवमेतदपि वक्तुं शक्यते-'दूरे रूपमुपलभ्यते' इति । दरादागत रूपमुपलभ्यते, इति तदर्थः। ततश्च चक्षुरपि प्राप्यकारि स्यात् , न च तदिष्यते। ततश्च शब्दे शक्तिवैचित्र्यकल्पनं, श्रोत्रेन्द्रियस्य च प्राप्यकारित्वकल्पनं न युक्तमिति चेन्न। ही कहा गया है । प्राप्यकारी होने पर भी श्रोत्रेन्द्रिय द्वारा गृहीत शब्द में जो दूर और समीप आदिका भेद व्यवहार होता है, वह शब्दशक्ति की विचित्रता से होता है । जब शब्द दूर देश से आता है तो उसकी शक्ति क्षीण हो जाती है, उस समय वह अस्पष्टरूप से या मन्दरूप से सुनने में आता है, इसलिये लोक कहते हैं कि यह शब्द दूर से आया हुआ सुनाई दे रहा है।
प्रश्न यदि इस पर यह आक्षेप किया जाय कि जिस प्रकार "दर से आया हुआ शब्द सुनाई दे रहा है" ऐसा बोध होने से श्रोत्रेन्द्रिय में प्राप्यकारिताका आप समर्थन करते हैं तो फिर “ दुरेरूपसुपलभ्यते" दूरसे आये हुए रूपको चक्षु इन्द्रिय जानती है, इस प्रकारके बोधसे चक्षु इन्द्रिय को भी प्राप्यकारी मान लेना चाहिये, परन्तु इस तरहसे चक्षु इन्द्रिय प्राप्यकारी तो आपने मानी नहीं है, अतः शब्दमें विचित्रशक्ति की मान्यता, तथा श्रोत्रेन्द्रियमें प्राप्यकारिताकी कल्पना युक्तियुक्त नहीं कही जा सकती ? કારી હોવા છતાં પણ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રહણ થયેલ શબ્દમાં દૂર અને સમીપ આદિને જે ભેદવ્યવહાર થાય છે તે શબ્દશક્તિની વિચિત્રતાને લીધે થાય છે. જ્યારે શબ્દ દૂરના સ્થાનેથી આવે છે. ત્યારે તેની શકિત ક્ષીણ થઈ જાય છે; તે સમયે તે અસ્પષ્ટ રૂપે મન્દ રીતે સંભળાય છે, તેથી તેઓ કહે છે કે આ શબ્દ દૂરથી આવતે સંભળાય છે.
શંકા–જે તે બાબતમાં એ આક્ષેપ મૂકવામાં આવે કે જે પ્રકારે “દરથી ઓવતે શબ્દ સંભળાય છે” એ બધ થવાથી શ્રોત્રેન્દ્રિયમાં પ્રાપ્ય आरिता २५ समर्थन ४२॥ छौ, तो पछी “ दूरे रूपमुपलभ्यते " " ६२थी माता રૂપને ચક્ષુ ઈન્દ્રિય જાણે છે ?” આ પ્રકારના બોધથી ચક્ષુ ઈન્દ્રિયને પણ પ્રાપ્ય કારી માનવી જોઈએ. પણ એ રીતે ચક્ષુ ઇન્દ્રિયને તે આપે પ્રાપ્યકારી માની નથી, તેથી શબ્દમાં વિચિત્ર શકિતની માન્યતા, તથા શ્રોત્રેન્દ્રિયમાં પ્રાપ્યારિ. તાની કલ્પના ચુકિતયુક્ત કહી શકાય નહીં?