________________
-७७०
मदीने
66 तुझ पिया मह पिउणो, धारेइ अणूणगं सयसहस्सं । जइ सुयपुव्वं दिज्जउ, अह न सुयं खोरय देसु " ॥ छाया - तव पिता मम पितु र्धारयति अन्यूनकं शतसहस्रम् । यदि श्रुतपूर्वं ददातु अथ न श्रुतं खोरकं देहि ॥ १ ॥ सिद्धपुत्रः परिव्राजकं पराजयति स्म । ततः परिव्राजकः स्वकीयं खोरकं रजतभाजनं सिद्धपुत्राय दत्तवान् ।
इति सप्तविंशतितमः शतसहस्रदृष्टान्तः ॥ २७ ॥ ॥ इति - औत्पत्तिकबुद्धिवर्णनम् ॥ १ ॥
अथ वैनयिबुद्धिदृष्टान्ताः प्रदश्यन्ते ( पृष्ठ ३०९ ) । तत्र प्रथमो निमित्त दृष्टान्तः प्रोच्यते
परिव्राजक भी बुलाये गये जब सब लोग यथास्थान बैठ चुके तब उस सिद्धपुत्र ने एक गाथा पढ़ी जिसका भाव यह था कि महाराज ! तुम्हारे पिता पर हमारे पिता का ठीक एक लाख का कर्जा है, यदि यह बात आपके सुनने में आई है तो आप वह कर्जा चुकता कीजिये, नहीं तो इस खोरक-भाजन को हमें दे दीजिये । सिद्धपुत्र की इस बात को सुनकर वह परिव्राजक पराजित हो गया और अपना खोरक उसको दे दिया || २७ ॥
॥ यह सत्ताईसवां शतसहस्रदृष्टान्त हुआ ॥ २७ ॥ ॥ यह औत्पत्तिकी बुद्धि का वर्णन हुआ ॥ १ ॥ अब वैनयिकी बुद्धि के उदाहरण कहे जाते हैं (पृष्ठ ३०९) जिसमें - प्रथम निमित्तदृष्टान्त इस प्रकार है
ત્રાજકને પણ ખેલાવવામાં આવ્યા. જ્યારે બધા લેાકેા પાત પેાતાની જગ્યાએ એસી ગયા ત્યારે તે સિદ્ધપુત્ર એક ગાથા ખેલ્યા, જેના ભાવાર્થ આ પ્રમાણે હતા—“ મહારાજ ! તમારા પિતા પાસે મારા પિતાનું ખરાખર એક લાખનું લેણું છે. જો તે વાત તમારા સાંભળવામાં આવી હાય તો આપ તે દેણુ ભરપાઈ કરી દો. નહીંં તા આ ખેારકપાત્ર મને આપી દો. સિદ્ધપુત્રની તે વાત સાંભળીને તે પરિવ્રાજકે હાર કબૂલ કરી લીધી અને પેાતાનુ ખારક તેને આપ્યું, ॥૨૭॥ !! આ સત્યાવીસમું શતસહસ્ત્રષ્ટાંત સમાસ ! ૨૭
આ ઔત્પત્તિકીમુદ્ધિનું વર્ણન થયું । ૧ ।।
હવે વૈનયિક બુદ્ધિનાં ઉદાહરણા આપવામાં આવે છે (પૃ॰ ૩૦૯) પહેલુ' નિમિત્તદૃષ્ટાંતઆ પ્રમાણે છે—