________________
४४४
. नन्दीस्त्रे क्षपकत्वात् । तपतीति तपना सूर्यः-इत्यादि । अयथार्थनियतं यथा-इन्द्रं न गोपायति-न पालयति, तथापीन्द्र-गोपकः कीटविशेषः । न पलमश्नाति-न मांस भक्षति तथापि पलाशः इत्यादि ।
_ अथवा-तद् व्यञ्जनाक्षरं द्विविधम्-एकपर्यायम् , अनेकपर्यायं च । एकः पर्यायोऽभिधेयो यस्य तदेकपर्यायम् । यथा - अलोकः, स्थण्डिलम्-इत्यादि । अलोकशब्देन हि अलोकाकाशलक्षण एक एव पर्यायोऽभिधीयते । स्थण्डिलशब्देन च स्थण्डिलरूप एक एव पर्यायः। अनेके पर्याया अभिधेया यस्य तदनेक पर्यायम् । यथा-लोक इति । जगत् , भुवनम् , संसारः, इत्यनेके पर्याया लोकशब्दस्य सन्ति । जानना चाहिये । अयथार्थनियत वह है जो सार्थक नामवाला नहीं हैजैसे-इन्द्रगोपक शब्द । इन्द्रगोपक कीटविशेष का नाम है। यह शब्द अपने अर्थ से संपन्न नहीं है, कारण वह इन्द्र की रक्षा थोड़े ही करता है। केवल इसका नाम ही नाम है। ऐसे अर्थशून्य शब्द अयथार्थनियत माने गये हैं। इसी तरह पलाश आदि शब्द भी इसी श्रेणी के जानना चाहिये, कारण पल-मांस को जो खाता है उसका नाम पलाश होता है, परन्तु पलाश-ढांक मांस को खाने के कारण पलाश नहीं कहा गया है किन्तु वह तो उसका नाम ही नाम है।
अथवा-दूसरी तरह से भी व्यंजनाक्षर दो प्रकार का बतलाका गया है-एक पर्याय जिसका अभिधेय-नाम होता है वह एक पर्याय वाला व्यंजनाक्षर है और अनेक पर्याय जिसका अभिधेय नाम होते हैं वह अनेक पर्यायवाला व्यंजनाक्षर है । एक पर्यायवाला व्यंजनाक्षर अलोक स्थण्डिल आदि शब्द हैं, क्यों कि अलोक शब्द का अभिधेय-चाच्यનામવાળું નથી. જેમકે ઈન્દ્રપક શબ્દ. ઈદ્રોપક ખાસ પ્રકારનું જેતુ છે. તે શબ્દ પિતાના અર્થથી સંપન્ન નથી, કારણ તે ઈન્દ્રની રક્ષા થેડી જ કરે છે ! ફક્ત તેનું નામ જ એ પ્રકારનું છે. આવા અથશન્ય શબ્દ અયથાર્થનિયત મનાય છે. એજ રીતે પલાશ આદિ શબ્દ પણ એજ પ્રકારના જાણવા, કારણ કે ભૂલ માંસને જે ખાય છે તેનું નામ પલાશ છે. પણ પલાશ-ખાખરાને માંસ ખાને કારણે પલાશ કહેતા નથી, પણ એ તો ફકત તેનું નામ જ છે. અથવા બીજી રાતે પણ વ્યંજનાક્ષર બે પ્રકારના બતાવ્યા છે—જેનું અભિય-નામ એક ૧૧૧ હોય છે તે એક પર્યાયવાળું વ્યંજનાક્ષર છે અને જેનું અભિધેય–નામ અને પર્યાય હાય છે તે અનેક પર્યાયવાળ વ્યંજનાક્ષર છે. એક પર્યાયવાળું વ્યંજનાક્ષર અલક સ્થડિલ આદિ શબ્દ છે. કારણ કે અલેક શબ્દનું અભિય-૧૧