Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 25
________________ વાય જ છે. માટે તે પ્રયત્ન ચાલુ રાખો. આ પ્રકારની સાથે પહેલી રીત પ્રમાણે ૧૫ ૭ ચાલુ જ રાખો. કદાચ શરૂઆતમાં અક્ષરે ન દેખાય તે પણ અસર દેખાય છે તે જ ભાવ રાખવે. ધીમે ધીમે પર અસર ખાશે. અક્ષરો ચળકતા ખાવા શરૂ થાય ત્યારે સાધનાની-યાનની શરૂઆત થઈ છે તેમ સમજવું. અરે દેખાય છે ત્યારે મંત્ર સાથે સંબંધ બંધાય છે. મંત્રમાં આપણું ચેતન્ય ભળે છે. આપણા આત્મ પ્રદેશમાં અક્ષર ધ્યાનથી એક કંપન થાય છે જેનાથી અખાડિના મોહનીય કર્મના સંસ્કારે મત થાય છે. આત્માના ગુણ ચિતન્યની દિશામાં વિકાસ થાય છે. આ રીતે નમસ્કાર મંત્રની ચૂલિકાના ચાર પમાં બતાવેલ ફળને અનુભવ શરૂ થાય છે. આવું મહત્વનું ધ્યાન બાળક પણ કરી શકે છે. સફેદ ચળકતા સ્ફટિક જેવા અસર દેખાવા શરૂ થયા પછી બીજે પગ નીચે મુજબ કર. - ધારણાથી માનસિક પૂજા - ત્રણ નવકારનાં ર૭ પહેથી ભગવાનની પ્રતિમાની પણ શ્રેરણાથી બે વખત નીચેના કામે કરવી. - (૧) જમણા પગને અંગુઠા,(૨) ડાબા પગનો અગન, (D) જમરી જાનુ, (૪) ડાબે બનું, (૫) જમણું કાંડું, () હજુ કાંડું, (૭) જમણે ખલે, (૮) ડાબે ખલો, (૯) શિરશિખા, એ કરકસ્થાન ઉપર નવકારના એક એક પદને મા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62