Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 34
________________ - તે જ મહાન આત્મા વન કમ છે, જે ચારિક આ િપતન ઉપયોગમાં લ ન છે. : નમસ્કાર હિતને, વાસિત જેહનું શિર, ધન તેહ કૃતyયને, છવિત તારા પવિત્ત. આ રીતે નવારની આરાધનામાં પ્રગતિ સાધતાં આપણે સાધનામાં આગળ વધીએ છીએ. હવે નવકારની વિશેષ આરાધના માટેના પ્રયોગો જોઈએ. આ નવકારની સાધનાના વિશિષ્ટ પ્રયોગ ખાન પ્રયોગ નં. ૧૦ – | નવકારની આરાધનાની ૧૨ તે અહીં અાવી છે, જે આ જીવનમાં આત્મ-સાક્ષાત્કાર અને ભવાંતરમાં સિમ સામગ્રીસ ચાગ મળતાં કેવળશન અપાવે છે. જિનશાસનમાં કંઈ પણ મહત્વના પ્રસંગે ૧૨ નવકાર ગણવાની પરંપરા ચાલતી આવે છે. તીક્ષા લેવાને પ્રસંગ હોય ત્યારે ના માંડવામાં આવે છે, ચતુર્મુખ ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરેક ભગવાનની સામે એક એક નવકાર ગણીને કરવામાં આવે છે. આ રીતે છપાનના પ્રવેગ, ઈ d , હોય ત્યારે, તીર્થમાળાના પ્રાગે જ રીતે દરેક શાળા વાનની સામે એક નવકાર ગાવાથી તમ સાત સામે ચાર નાકાર રોડ હિપમાં થાય છે, પ્રદક્ષિણામાં ૧૨ નવકાર માને છે વિના: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62