Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 53
________________ ૪૧ પ્રયાગ નં. ૧૧ - સાધનામાં આવતાં વિને શાંત કરવા માટેનો પ્રયોગ : (૧) આઠ પાંખડીવાળા કમળની ચિંતવના કરવી. (૨) કમળની કર્ણિકમાં સૂર્યના તેજ વરૂપ પિતાના આત્માને સ્થાપન કરો. (૩) આંઠ પાંખડીઓમાં ક્રમશઃ નમો અરિહંતાણું. આ આઠ અક્ષર સ્થાપન કરવા. આઠ દિવસ સુધી આ પ્રમાણે સ્થાપન કરી નીચે મુજબ વિધિ કરવી. () પ્રથમ દિવસે જ લખેલું છે તે પાંદડી તરફ લણ રાખી નામો અરિહંતાણને ૧૧૦૦ વખત જાપ કરે. (૫) બીજા દિવસે જે લખેલું છે તે પાંખી તરફ લણ રાખી નમિ અરિહંતાણને ૧૧૦૦ વખત જાપ કર. (૬) તે પ્રમાણે આઠ દિવસ સુધી એક એક પાંખડી તરફ લક્ષ રાખી દરરોજ ૧૧૦૦ વખત જાપ કર. . (૭) ધ્યાન સ્થિર કરી મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની મહા મંગલકારી વિશ્વ વિનાશક શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી ધ્યાન પૂર્વક જપ કર. - . (૮) આ ધ્યાન પૂર્વકના જાપથી સાધનામાં આવતાં વિશ્વો નાશ પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62