Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 40
________________ હર. એડવાપૂર્વક કરવાનું છે. જ્ઞાનગુણનું કાર્ય “વણવાનું” છે. દશનગુણનું કાર્ય “રુચિ” કરવાનું છે. તે શાનદર્શન અને ગુણોને પરમ વિશુદ્ધ પરમાત્મતત્વમાં જોડવા. પરમાત્માના અનંત ઉપકાર અને પરમાત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપને જાણી તેમાં જ રુચિ કરવી. તેમાં જ ભક્તિના પ્રકર્ષપૂર્વક પ્રેમ કર. (૮) ક્ષયે પશમ ભાવથી અંશતઃ ખુલલા થયેલા આપણા ચારિત્રગુણને પરમાત્મણવરૂપમાં જોડવાપૂર્વક આઠમે નમસ્કાર કરે. ચારિત્રગુણનું કાર્ય રમણતા કરવાનું છે. અત્યારે રમણતા પરપુદગલમાં એટલે કે વિભાવમાં છે, ત્યાંથી છોડાવી સ્વભાવમાં સ્થિર એવા પરમાત્મ- વરૂપમાં આપણે રમણતા કરવાની છે. રમણતા કરવાની શક્તિને (ચારિત્રગુણને) પરમાત્મામાં જોડવી. એટલે પરમાત્માના ગુણે-પરમાત્માના ઉપકા રે, પરમાત્માના પરમવિશુદ્ધ કેવળજ્ઞાન, પરમાનંદ, અવ્યાબાધ સુખ, અચિંત્ય શક્તિ આહિમાં રમણતા કરવી તે આઠમો નમસ્કાર છે. (૯) આત્મા અનંત શક્તિને ધણી છે. તેમને કેટલોક ભાગ ક્ષયે પશમ ભાવથી અત્યારે ખુલે છે. તે શોપશમ ભાવની શક્તિને પરમાત્મતત્વમાં રમણતા, તાપતા, તન્મયતાના કાર્યમાં ફેરવવી, એટલે આપણી સપૂણે શક્તિને પરમાત્મતત્વ સાથે તન્મય, તપ બનાવવી, તે નવમે નમસ્કાર છે. ઉપયાગને પરમાત્મા આકારે પરિમાવે. (In tune with infinite) જે રીતે સાકર, દૂધમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62