Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 41
________________ નાખવાથી ઓગળી જાય છે, તે રીતે મનને પરમાત્માના સ્વરૂપમાં ઓગાળી નાખવું. To harmonize our Self with Divine Power, “દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે. પ્રભુ પ્રભુતા હયહીન, થત સ્વરૂપી રૂપે તન્મયી છે, તસ આવાહન પીને . (પીન એટલે પુખ) – શ્રી દેવચંદજી કૃત ૧૨ મા ભગવાનનું સ્તવન ૭-૮-૯ આ ત્રણ નમસ્કારમાં આપણે ચેતન્ય પરમાત્માના સવરૂપમાં તન્મય, તદ્રુપ બન્યું છે. આપણું રતન્ય સંપૂર્ણપણે પરમાત્માના સ્વરૂપમાં લીન, તલ્પ, પરમાત્મ-સ્વરૂપને અવલંબેલું બને, ત્યાં સુધી ૭-૮-૯માં કહ્યા મુજબની આરાધના કરવી કે અહીં સાધકની પરિણતિ આ પ્રમાણે છે. આત્માના પશમ ભાવના દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીચ ગુણ તે સર્વ પ્રભુની પ્રભુતાથી લીન થયા છે. બહુમાન અરિહંતનું 0 રુચિ અરિહંત પ્રભુના અનંત ગુણ-સ્વરૂપમાં છે. ઉપપગ અરિહંતના સ્વરૂપમાં લીન છે. રમણતા પરમાત્માના hપમાં જ છે, વીશક્તિ-જિનભક્તિને વિશે જ કાર્યશીલ છે. અહી સોપશમ ભાવની આત્મગુણની સર્વ પ્રવૃત્તિ રિહંત પરમાત્માના ગુણને વિષે તન્મયપણું પામી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62