Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 33
________________ - પરમાત્માની મૂર્તિનું પણ આ રીતે પ્રાન થતાં પરમાત્માના નેત્રમાંથી વરસતા કરણામૃતના વરસાદમાં નાન કરતાં આપણે દિવ્ય આનંદથી છલકાઈ જઈશું. મંત્રના અક્ષરેમાંથી નીકળતી અગ્નિવાળામાં આપનાં બધાં જ પાપ, દુષ્ટ વૃત્તિઓ અને મલિન વાસનાઓ વળીને જામ થતી આપણે અનુભવી. માસરામાંથી વરસતા ગુણેના વરસાદમાં ખાન કરતાં કરતાં આપણે અનેક ગુણેથી પૂર્ણ કરાઈ જઈશું. મંત્રાક્ષ અને પરમાત્માના સર્વાંગમાંથી નીકળતા દિવ્ય પ્રકાશમાં પરમાત્માના પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન છે. અને તે પ્રકાશ ત્યારે આપણને આપણા આત્માને) હતીને પસાર થાય છે, ત્યારે તે પ્રકાશના દિવ્ય તેજમાં દેથી ભિન્ન, કેવળજ્ઞાન આદિ ગુણ લક્ષમીથી ચુત, અનંત આનંદસ્વરૂપ, અવ્યાબાધ સુખથી પૂર્ણ, અચિંત્ય શનિના ભંડાર સ્વરૂપ આપણા શુદ્ધ આત્માનું હરન થાય તેવી દિવ્ય પળ આવશે. પરમાત્માના પૂર્ણ પ્રકાશના આલંબને સ્વસભાના દિવ્ય સ્વરૂપનું દર્શન થયું તે જ સાથે મકાર છે, તેને જ સાચે પુરુષાર્થ કહેવાય. તેનું જ છવાન બને છે કે જે પરમાત્માના આલમને જ આત્માનો અનુભવ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62