Book Title: Nakalank Moti
Author(s): Krushnashankar Shastri, Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 12
________________ સુંદર પ્રવહ–જહાજ સાગરના તરંગે પર લહેરાતું ચાલ્યું જતું હતું. હજારે યાત્રીઓ એમાં ઘર જેવી સગવડ અને ઉત્સવ જેવો આનંદ માણી રહ્યા હતા. અહોહો ! કેટલા બધા માણસે આ જહાજ પર તરી રહ્યાં છે, ને મોજ માણી રહ્યાં છે! હું પણ એના પર તરી રહ્યો. મન એ પ્રવહણનું પ્રવાસી બન્યું, પણ ડી વારમાં ખબર પડી કે આ તો બધે કલંકીને ખેલ છે. હજારમાં ઘણું તે તાલી બજાવનારા છે, ઘણું મનરંજન માણનારા છે, આત્માના સાધક અલ્પ છે. ચાલ રે જીવ અહીંથી આવે ! એ વખતે આત્માએ આંગળી ચીંધી : “મહીં પડ્યા મહાસુખ માણે, દેખણહારા દાઝે જે ને ! દૂર બેઠા તમાશે દેખનારને કંઈ ન મળે. સાગરમાં ડૂબકી માર, તો મેતી મળે! સાચું પૌરુષ તે સાગરમાં ડૂબકી મારવાનું છે. મતને મૂડીમાં લઈને નકલંક મોતી મેળવવાનાં છે. મેં સાગરમાં ગોતું માર્યું, જોકે તામારનો કસબ નહોતો જાણત તેય ! અંધકાર આંખને આવરી રહ્યો. પાછા ફરવાનું મન થઈ આવ્યું, મનમાં એમ પણ ઊગ્યું કે આ મેતી વગર શું અધૂરું હતુંપાછા વળો! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 136