Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉલ્લાસથી હાથમાં લીધું અને કામ ચાલુ થયુ. તેથી તેમને ઘણાજ આભાર માનીએ છીએ તેણે જ્ઞાનની ભક્તિના સારામાં સારા લાભ લીધા તેથી તેને ઘણુંજ આભાર માનીએ છીય અને અમારા પુજય ગુરૂણીછમારાજ પણ અમેને સૂચના આપતા રહયા તેથી તેર પ કથા વિગેરેને વધારે પાવવામાં ઉત્સાહીત કર્યા તેથી ખીજી આવૃત્તિમાં પવધાના વધારા કરેલ તેમજ અમારાં પુસ્તકના નાયક આચાર્યદેવ શ્રી વિજય કમળ સુરીશ્વરજી મારાજ સાહેબજીની સ્તવન ચોવીશીને વધારે કરેલ છે તેમજ દરેક પુસ્તકમાંથી છુટક છુટક લીધેલ છે તે અશુદ્ધિ દોષ રહી ગયા હોયતા વાંચક અને સુધારીને વાંચો! આ પુસ્તકનુ ક્ડીગ અમે કરતાં કાંઈ દ્રષ્ટિ દેપ રહી ગયા હોય તો વાંચક જના સુધારી વાંચો અને અમે મિચ્છામિ દુકકડ મ માગીએ છીએ વાંચક નેાને સુચના છેકે આ પુસ્તકમાં જે સ્તવન સાયની કર્તા હાય તેના નામ કાઈએ ફેરફાર ન કરવા ખાસ સુચના અને કર્તાના નામબદલવાથી નિહવપણ થાય તેમજ કર્તાના નામ ગોપવવાથી આપણે ચાર થએ માટે અમારી નમ્ર સુચનાનો ખ્યાલ રાખવા. આમાં શરૂમાં પેલે પાને યશોવીજયજી મારાજ કૃત પરમાંના પચીશી મુકવામાં આવેલ છે આ પુસ્તકનું પ્રફરેડીણ વીશેશે સાધ્વી મધુકાંતા શ્રી તથા મધુલત્તાશ્રયે કરેલ છે અતી મદતાથી તેમજ દ્રષ્ટી દેશથી ભુલ રહી હોયતે દરેક વાચક તથા વડીલે ક્ષમાં આપશે! જો કયાંય ભુલ જોવામાં આવે તે સુધી પત્રકમાં બેઈલેશે. સ’ગ્રહકારક સાધ્વી જીલાશ્રીજી મા, મહુવા વાળા માટે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 840