Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust
View full book text
________________
‘રે જીવ માન નકીજીએ, માનેવિનય ન આવે, વિનયવિનાવિદ્યા નહીં, તોકિમસમકિત પાવે,
રે જીવ માન ન કીજીએ,
સમકિત વિના ચારિત્ર્ય નહીં, ચારિત્ર્યવિના નહીં મુક્તિ, મુક્તિના સુખ છે શાશ્વતા, તો કેમલહીએ જુક્તિ,
રે જીવ માન ન કીજીએ,
વિનયવડો સંસારમાં, ગુણમાં અધિકારી, માને ગુણ જાયે ગળી, પ્રાણી જો જો વિચારી,
રે જીવ માન ન કીજીએ,
માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો, દૂર્યોધન ગર્વે કરી, અંતે સવિહાર્યો,
રે જીવ માન ન કીજીએ,
સુકા લાકડાંસારિખો, દુઃખદાયીએ ખોટો ઉદયરતન કહે માનને, દેજો દેશવટોરે,
રે જીવ માન ન કીજીએ,
63

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112