Book Title: Mangal Kalash Charitra Sangraha Author(s): Tirthbhadravijay Publisher: Vijay Kanaksuri Prachin Granthmala View full book textPage 5
________________ ચારિત્રના ઓજસ્ો આકર્ષક પૂંજ... પરં બ્રહ્મનું અતૂટ સંધિસ્થળ... નિર્ઝલ વાત્સલ્યનું જ્ઞાનસરોવર... સભ્યતાને સાક્ષાત્ કરતું હોત્રાંજત... પરાતાનું પ્રેમલ પ્રતિનિધિત્વ... ઔદાર્ય અને માંભીર્યનું જાહાતીર્થ... શાસન સમર્પિતતાનું પ્રકૃષ્ટ પ્રેરક બળ.. અસંગતાનું અસીમ આકાશ... સાત્વિકતાની અમૂલ્ય રત્નખાણ... શાસ્ત્રાજ્ઞાનું રહસ્યોદ્યાન... ઉપકારોની અવિરત વહેતી ગંગોત્રી... સમસ્ત કચ્છ-વાગડનો હૃદયઘબકાર... પરા પૂજય આથાર્યદેવેશ શ્રીાદ્ વિજય કાક સૂરીશ્વરજી 1.સા. ‘આપનું સદ્ગુણ સંકીર્તન તો અમે શું કરીએ ?, બાહુબળે મહાસાગર કેમ કરી તરીએ ?, બસ, અહોભાવથી આપના ચરણ-સ્પર્શ કરીએ, મળી જાય એકાદ ગુણ આપનો એ જ ભાવના ધરીએ’. Jain Education International આપશ્રીના પુનિત ચરણે અનંતશ વંદના સહ, આ નાનકડી જ્ઞાનાંજલિનું સમર્પણ... For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 324