Book Title: Mahabharat Katha Part 01 Author(s): Karsandas Manek Publisher: Nachikta Prakashan View full book textPage 2
________________ મહાભારત-કથા. મહર્ષિ વ્યાસને પગલે પગલે ભાગ ૧ લે આદિ સભા વન અને વિરાટ પર્વ યુગે યુગે જેમાંથી નવા અર્થ પ્રગટે અને નવી પરિસ્થિતિને અનુરૂ૫ માર્ગદર્શન મળી રહે એવાં સનાતન સાહિત્યમાં કદાચ સર્વોપરિ સ્થાને ભગવાન વ્યાસ પ્રત મહાભારત છે. એ મહાગ્રંથની કેન્દ્રવત કથાનું યુગાનુસારી નિરૂપણું આપવાને અહી પ્રયત્ન છે. મહાભારતની આખી વાત, મૂળને જ કમે, અહીં રજૂ થાય છે. એ રજૂઆત આજની પરિભાષામાં અને શૈલીએ થાય છે, તે ય થયિતવ્ય તે ભગવાન વ્યાસનું જ છે. કરસનદાસ માણેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 370