________________
સાર તે વખતના ટ્રસ્ટીઓને યોગ્ય લાગે તેવા જૈન ધર્મનાં કામ માટે પ્રસરત તે જરા વાપરવા દેવી. વળી બીજું એ કે દીગંબર જૈન મુસાફરોને વગર ભાડે ધરમશાળામાં રહેવા દેવા. વળી બીજું એ કે કોઈ પણ જૈન ધર્મના માણસને પિતાના ખર દીગંબરી જેને દેરાસર બાંધવાની આ ટ્રસ્ટ મિક્ત ઉપર ઇચ્છા હોય તો તેને તેમ કરવા દેવામાં આવશે. પરંતુ ટ્રસ્ટીઓ તે દેરાસર જેવી ઢબનું અને જે જગાપર તથા જે જે શરત અને બેલીઓ કરે તે પ્રમાણે બાંધવા દેવામાં આવશે. પરંતુ આવા માણસને તે દેરાસર બંધાયા પછી તે ઉપર તેને કોઈ પણ જાતને હક રહેશે નહીં પણ તે ટ્રસ્ટીઓના હાથમાં જશે અને જેના દીગંબર ધર્મની ક્રિયાઓ તે દેરાસરમાં કરવા દેવામાં આવશે મજકુર સ્ત્રીઓને કોઈપણ જેન તરફથી મજકુર ટ્રસ્ટના કામ સારૂ કોઈ પણ રકમ અથવા રકમ આપવામાં આવે તે તે લેવાની છુટ છે અને આવી અપાએલી રકમ પણ ટ્રસ્ટ મિલ્કતના એક ભાગ તરીકે ગણાશે. આ લખતના ચાલુ ટ્રસ્ટીઓ એક કારોબાર મંડળની નીમણુંક કરશે અને તે મડળ પિતાને ચોગ્ય લાગે તેમ મજકુર અન્નપૂર્ણાહ, ધરમશાળા અને જે દેરાસર બાંધવામાં આવે તો તેને ગ્ય અને સારે વહિવટ કરવા સારૂ ધારા અને નિયમો બાંધશે. મજકુર કામ સારૂ જે કારોબાર મંડળ નીમવામાં આવશે તે તે વખતના પ્રેમીઓની જૈન દીગંબર ધર્મ પાળનારાઓમાંથી જે જૈનેને વખતો વખત ચુંટી કારં તેનું થશે.
મજકુર હીરાચંદ ગુમાનજીના પુરવ વંશમાંથી એ સ્ત્રીઓ હંમેશાં લેવા જોઈએ અને બે મજકુર હિરાચંદ ગુમાનજીના વંશમાં કોઇ પણ પુરપ વંશ ન હાય ના મજકુર હીરાચંદ ગુમાનજીના પાસેના સગામાંથી એવા બે કચ્છીઓ તરીકે નીમવા.
છે મજકુર જગા અમલ અથવા ભારત અથવા તેના કોઈ પણ ભાગને જાહેર કામ સારૂ ચાલુ કાયદાની રૂએ સરકાર ખરીદી લે તે તેના બદલામાં જે રકમ આપવામાં આવે તે મજકુર ટ્રસ્ટના કામ ધારણું તથા હેતુઓ સાફ કામે લગાડવી ( ઉપગમાં લેવી.)
- સ્ત્રીઓની સંખ્યા ઓછામાં ઓછી છે અને વધતામાં વધતી આની હોવી જોઇએ. શેઠ પાનાચંદ હીરાચંદ પહેલા ટરશ્રીઓના પ્રમુખ થાય અને તેમના ભારબાદ શઃ હીરાચંદ ગુમાનજીના હયાત વાર માંના સાથી મેટા ને ટ્રીઓના પ્રમુખ નીમવાને ટ્રસ્ટીના પ્રમુખ
જ્યાં સુધી રાજીનામું આપ નહીં ત્યાં સુધી કારોબાર મંડલના પણ પ્રમુખ થાય. પ્રમુખની થો વખતની ગેરહાજરીમાં ટ્રસ્ટીઓમાંના એકને તે વખતના પ્રમુખ નીમવા. વળી આ શરત કરી જાહેર કરવામાં આવે છે કે જે આની ફએ નીમાએલા અથવા બંને પછી જેમ કહેવામાં આવશે તમ નીમવામાં આવે તે ટ્રસ્ટીઓ અથવા તેઓમાં કઈ પણ મરણ પામે અથવા બહાર ગામ બાર મહિના કરતાં વધારે મુદત રહે અથવા તે લાહ લે અથવા તે નાદાર દેવાદારને છુટકારાના કાયદાને લાભ લે અથવાતા આ ટ્રસ્ટીશ્ન એ છે જે કામ કરવાના છે પુરા કરવા પહેલાં કામ કરવાને અશકન થાય છે તે પ્રસંગે અને iટલે પ્રસગે તેવું બને તેટલે પ્રસંગે મજકુર પાનાચંદ,હીરાચંદ, માણેકચંદ હીરાચંદ, નવલચંદ હીરાચંદ અને પ્રમચંદ મોતીચંદ જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી તેઓજ અને તેમાંથી કોઈની પણ રજા કનએ બાકીનાઓ અને બાકી રહેલાના મરણ પછી બાકી રહેલા અથવા ચાલુ ટ્રસ્ટીઓ અથવા ટ્રસ્ટી અથવા