Book Title: Lala Lajpatray Ane Jain Dharma
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશાના અધિકાર પ્રમાણે દેશથી વ્રત ધારી જેનો સવાવિસવાની દયા પાળે છે, અને જે વ્રત ધારી ગૃહસ્થ જૈના નથી,એવા અવિરતિ અને જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળા જેને, સ્વકમ અવરિતના ઉદયથી દયાદિક વ્રત લઈ શકતા નથી અને દેશને દેષ તરીકે જાણી તેને ત્યાગ કરવા ઈચ્છા રાખે છે. એવા અવિરતિ ગૃહસ્થ જૈનધમી એને તે સવાવિસવાની દયાનું પણ વત હેતુ નથી.તેઓ વ્રતથી મેકળા હોય છે છતાં જૈન સંઘ, જેનતીર્થ જૈન મંદિર આદિની રક્ષામાં પિતાનું મસ્તક આપે છે અર્થાત્ સ્વપ્રાણની કુર્બાની કરે છે. તેઓ ન દેવ ગુરૂધર્મની રક્ષામાં મરી મથે છે. દેશવિરતિ પાળવાની ઈચ્છા હોય છે તે વ્રતધારી જૈન થાય છે અને જેઓ વ્રત પાળવાની શકિતવાળા નથી તેઓ સ્થૂલપ્રાણાતિવાતવિરમણ આદિ બારવ્રતને અંગીકાર કરતા નથી પણ વ્રત વિના એકલી જૈનધર્મની શ્રદ્ધા ધારીને દેવગુરૂ ધર્મસંઘની સેવા ભકિતથીજ તેઓ જેના તરીકે રહી શકે છે અને ભવિષ્યમાં આગળ વધે છે. તેથી લાલાજી! તમારે પણ જે જૈન બનવું હોય તે બે પ્રકારના ગૃહસ્થ જેનો બતાવ્યા તેમાંથી તમારી શક્તિ પ્રમાણે ગમે તે કેટિના ગૃહસ્થ જેન થઈ શકે તેમ છે. તથા તમે જાણી શકશે કે ગૃહસ્થ જેના ચરમ કેટિની દયા-અહિંસા સુધી જઈ શકતા નથી. તેથી તમને ગૃહસ્થ જૈન બનવામાં કાયરપણું રહેશે નહીં. ચિવશતીર્થકરેના સમયમાં ઉપર પ્રમાણે ચારે વર્ણના ગુહસ્થાએ જૈનધર્મ પાળે હતે. વિક્રમ સંવત તેરમા સૈકા સુધી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોએ ગુહસ્થ દશા શ્રાવક જૈન ધર્મ પાળે હતું અને તેથી તેઓએ પહેલા નંબરની કાયરતાને દેશવટે દીધું હતું. જૈનધર્મ પાળવામાં પ્રથમ આત્મગ આપતાં, અને મરતાં શિખવું પડે છે. તેથી મારવામાં જે કાયર હોય છે તથા જેઓ અજ્ઞાનમાહથી અન્ય થએલા હોય છે, તેઓને તે ન થવું ન રુચે તેમાં જેનધર્મને દેષ નથી પણ તેઓના કર્મને દેષ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115