Book Title: Lala Lajpatray Ane Jain Dharma
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિક પતી થવાનું કારણ કુસંપ, ફટાફટ, માહિતિ, નીતિ, રસ્પર સત્તામાં રહેષ, વગેરે માણી દે છે. હાલની અપની પડતી થવાનું કારણ પણ સમય લેશથી અનીતિ, પરમારને આઈ ક્વાની વૃત્તિ, કુસંપ, વગેરે તમે ગુણી દે છે. જેના મને બૌદ્ધધર્મ સાત્વિક પુણે અને સાત્વિક કર્મો કરવાને ઉપદેશ આપે છે, શારદા હિષ્ણુએ પણ સાત્વિક ગુણ કમીને ઉપm Dલપે છે તેથી તેઓ પરસ્પર શાલેલાથી યુએહતા અવશ્ય કાલિગેની બુદ્ધિથી વિરામણમે છે અને મૃત્યુ ભયા છે તેમાં અનેક શૌયૌદિસલ્લુણો લે છે અને ધર્મની આચરણાથી રિકલેશ, છાપામ્ય યુદ્ધ અતિભેગલાલસા વગેરે દેશોને અને અનીતિને નાશ થવાથી દેશકે રાજ્યમાં સુખ શાંતિ વતે છે, અને પૃથ્વીનું રાજય છે તે સવગના રાજ્ય સમાન થાય છેકેઈવખતે દુનિયામાં ઘણા કામ ક્ષેત્રમાં મનુ મત બની અધમ બની જાય છે ત્યારે તે વખતે ત્યાગની મહત્તાને ઉપદેશ સુખ્યાતાએ આપ પડે છે. સ્થાણીઓ-રાણુમતે સંસારથી મુક્ત થએલા હોય છે એટલે તેઓને મૂકી ગૃહસ્થને વિચાર કરીએ તે વહસ્થ જેને તેઓના અધિકાર મધ્યમશાન અંશથી વ્રત, ત્યાગ,સગ્ય પ્રરૂપે હોય છે, તેથી ગૃહસ્થને દેશધમ રાજયવ્યાપારક્ષાત્રકર્મ, લગ્ન, પુત્રાદિ કુટુંબપાલનમાં અને સ્વાદેશ સંછાદિકના રક્ષાણુના ક્રમમાં પ્રવૃત્ત થાય છે અને એ તસ્કેથી નિકામ રહી સેવા ભક્તિ કાગથી આરિમકશુદ્ધિ પણ કરી શકે છે. સવદેશ, જન્મભૂમિ, રાજ્ય, પ્રજા, સંઘ સ્વધર્મના રક્ષણ માટે ગૃહસ્થ જેને શક્તિને ફેરવી શકે છે અને તદર્થે ગૃહસ્થાશાના સ્વાષિકાર સવારને અદા કરી શકે છે. જેમાં પમરકતાંબર દિગંબરામાં ધર્મભેદ, કુસંપ થયે તેથી હિ નેમ હુથી હાર્યા તેમ જૈને પણ ફુણેથી સ્વરાજયને હાય અને મુસલમાને પણ તેવી રીતે કુસંપ, વૈર, પરથાર ફુટ, વગેરે દશાથી હિંદની બાદશાહી ઈ બેઠા અને બ્રીસ્તિનું રાજ્ય પણ ફસંપ પરસ્પર દ્વેષ અનીતિ. જુલમ અન્યાય વગેરે દુર્ગણેથી બાવા યુદ્ધની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115