Book Title: Lala Lajpatray Ane Jain Dharma
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 92
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સસલમાનેને એમ શિખવવા માગે છે અને ભવિષ્યની છાલ અને એમ શિખવવા માગે છે કે જેને મનુ પ્રતિનિય બને કાળા છે અને જેનકર્મથી હિંદીરાજ્ય નિતિક પડતી થઈ. એમ શિખવવાથી હિંદુઓને જૈનધર્મ અને જેને પ્રતિ તિરસ્કાર છૂટે અને જનાં બાળકોને પણ તમારી પેઠે હિંદુ બનવાને પ્રસંગ આવે. વાહ લાલાજી ! તમારી ભવિષ્ય સંબંધી દીર્ઘ દૃષ્ટિ પ્રાણી છે, પણ તે કેવી ખરાબ જૂહી અને અન્ધશ્રદ્ધાવાળી છે, તેને ખ્યાલ જૈન જૈનેતર સર્વલેકેને આવી શકશે. જેને કે જેઓ જૈનધર્મમાટેજ પ્રથમ નંબરે જીવનાર છે. તેઓ તમારા ફંદમાં ફસાશે નહીં. બ્રિટીશ રાજ્યના આગેવાને કહે છે કે હિંદમાં ધર્મના અનેક દે છે અને તેઓ પરસ્પર ધમભેદે કયા લડાઈ તેફાન કરે છે, તેથી બ્રિટીશ રાજ્યની હિંદમાં જરૂર છે અને તે લાલા લજપતરાય || તમે પિતે એ બાબતને પુરવાર કરે છે તેથી તમો દેશનેતા થઈને હિંદ સ્વરાજ્યની પ્રગતિમાં આડખીલી જેવા થાઓ છે. જે તમારે ધર્મના ખંડનમંડનમાં પડવું હોય તે તમે ધર્મનેતા બને, અને શાસ્ત્રાર્થ કરે. તમે દેશનેતાના જીભા તળે કયાં ધર્મનેતાની પેઠે ધર્મોના બંડતમંડનમાં પડે છે. તે વિચારે! લાલાજી! તમે હાલની વ્યાપારી જેન કોમની દશા દેખીને તથા હાલની દયાળનવણિક કામ કે જે યુદ્ધ લડાઈથી દૂર રહે છે તેને દેખીને પૂર્વના જૈને પર હાલની દધિની કલ્પના કરીને જૈન ધર્મના પ્રભાવથી હિંદની સજનૈતિક પડતી કપિ છે, તે તમારૂં અસત્ય અનુમાન છે. કારણકે હાલની વ્યાપારી જૈન કેમમાં અને મુસલમાન કેમમાં, વહેરા પિંજારા હિંદુ કામમાં વશિક ખાવ કેમ વગેરે તથા ખ્રીસ્તીઓમાં વ્યાપારી કેમ છે તે કપટ કભદક્ષ, ચતુર, ક્ષયશીલ તથા રણુભરૂ, વાર્થી તથા કેટલેક અંશે, વ્યાપારમાં શુર હોય છે, પણ દરેક ધર્મની ચાર વર્ણની ગુણકર્મવાળી કામમાં રોદ્ધાઓ હોય છે તેજ દેશ, ધર્મ, પ્રજાસંધ રક્ષાથે યુદ્ધ કરનારા હોય છે. વહેરા માંસાહારી છે પણ તે મુસન્માન સિપાઈથીજ રક્ષાય છે. વણિક વૈષ્ણવે હિંદુઓ છે પણ તે રજપુત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115