Book Title: Lala Lajpatray Ane Jain Dharma
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭ રક્ષાથી મનુષ્યની રક્ષા થાય છે. ગાય, ભેંસ, બકરાં, અળદ એ દેશની દોલત છે. તેના આધારે મનુષ્ય જીવી શકે છે. દુધ, દહી, ઘી અને છાશવગેરેની સહાય આપના પશુઓ છે. પક્ષીઓથી સુષ્ટિના સૌન્દર્યમાં વૃદ્ધિ થાય છે, મસ્સાથી જલની શુદ્ધિ રહે છે. દરેક પ્રાણી ઉપયોગી તે હોય છે. જેના પાંજરાપોળમાં પશુઓની રક્ષા કરે છે તેની સાથે જેને અમે હિંદુઓ, લાખો હજારે પશુઓના કરતાં એક ધમ મનુષ્યની રક્ષા-દયા માટે તેને વિશેષ ઉત્તમ ગણે છે તેથી તેઓ પશુઓ કરતાં મનુષ્યની રક્ષા કરવામાં પાછા હઠતા નથી. લાલાજી!! જેનો ઉપગીવૃક્ષની દયા-રક્ષા કરવા માટે પણ ચૂકતા નથી. ઉપયોગી વૃક્ષોની દયા-રક્ષા કરવામાં તેઓ ધર્મ માને છે અને તેથી પ્રજાઓનું તથા દેશનું કલ્યાણ થાય છે. વૃક્ષની હયાતીથી સારી વૃષ્ટિ થાય છે, તેથી લાલાજીએ તે ખરી રીતે જેને પશુ પંખી વૃક્ષો અને મનુષ્યની રક્ષા દયામાટે ધન્યવાદ આપ નેઈએ. કારણ કે જે છે કે જે જે દયા વગેરેનાં સારાં કાર્યો કરતી હોય તેઓને તે બાબતમાં વખાણવી જોઈએ અને અન્ય શુભ કાર્યો કરવાની છે તે કોને સૂચના દેવી જોઈએ, એવું શમતાએ સમવું જોઈએ. ક્ષત્રિામાં શૂરતા ગુણ પ્રધાન છે. બ્રાહ્મ માં વિદ્યાની પ્રધાનતા છે. વણિક વૈશ્ય જેમાં કયાની પ્રથાનતા છે. જે નાના છની દયા કરે છે તે મોટા ની દયા અવશ્ય १२ छ १. दया धर्मका मूल्य है, पाप मूल अभिमान, सुखसीહવા છીપ, વર્ષે તા. એમ હિંદુ ધર્મી તુલસીદાસ કહે છે. હિંદુએ કીધઓને પણ લેટ પૂરે છે તેથી દયાની બાબતમાં જૈને અને હિંદુઓ સારા છે. હિંદુઓ કરતાં ખાસ મનુષ્યની દયામાં જૈનો આગળ આવે છે એમ હું મારા અનુભવથી જણાવું છું. પક્ષપાત વિના જેવું મેં અનુભવ્યું છે તેવું જણાવું છું. હવે હું જેનોને જણાવું છું કે જેને તમે મનુષ્યની અને નાની વિશે ષતઃ રક્ષા કરે કડિયા કૂતરાં અને કબૂતરાંમાં જે કેમના લાખે 8. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115