Book Title: Lala Lajpatray Ane Jain Dharma
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir स्वातंत्र्यसद्गुणैरस्ति, पारतंत्र्यंच दुर्गुणः સારા સગુરિત, નાયુપુ િ ૮ સવાર નર્મદા જળ સુકનારાન चिदानन्दाप्तयेसत्यं, जैनधर्मोऽस्तिकारणम् ॥ ९ ॥ રિણામનાં, ઊનાનાં મોણપરા जैनधर्मोऽस्तिस तुः सत्यं हृदि निमालय ॥ १० ॥ છાશકિતપૈડૂલiાનમfarare વચારથrfefમા નિશ્વિતાર: ૨૨ . . વારતા જણાત્રાજ-ધારવાઝાર્મિક વિશ્વવાદિ-, કાજુ :રણા | રર 1 जैनेतरमनुष्याणां, पशुपक्ष्यादिदेहिनाम् हितार्थ कार्यकर्तारो, जैना जयन्तिभूतले ॥ १३ ॥ जैनैहिविश्वलोकैःसह, स्वात्मवतदर्शनंतथा धर्तनं स्वाधिकारेण, कर्तव्यं स्वान्यशर्मदम् ॥ १४ ॥ भिन्नर्मिमनुष्याणां, कर्तव्यं नैवपीडनम् ॥ પરોપકારકતાઃ પાવિત્તfજાતિઃ | ૨૯ ભાવાર્થ-સાતનની સાપેક્ષાએ જેમાં વેદાન્તદર્શન, બૌદ્ધ નૈયાયિક, સાંખ્ય, આદિ દર્શનેના મૂળ સિદ્ધાંતતત્વને સમાવેશ થાય છે એવું જૈન દર્શન છે તે અપેક્ષાએ સર્વદર્શનરૂપ છે અને તે જૈનધર્મ છે અને તે સનાતન છે માટે જૈનધર્મને સેવતાં સર્વ ધર્મો સેવ્યા એમ જાણવું “ષદર્શન જિન અંગ લણિ જે” એમ આનંદઘનજી મહારાજ કહે છે.વિશ્વકેના સુખને માટે મને વાણી કાયાથી સત્યવૃત્તિ કરવી તે જૈન ધર્મ છે. સેવા ભક્તિ, સુજ્ઞાન, સદ્દવિચાર પ્રવૃત્તિ તે જૈનધર્મ છે, અને તે વિશ્વને ઉપકારક છે. જેનોએ વિવલેક હિતમાટે જૈનધર્મના પ્રચારરૂપી સુપ્રવૃત્તિ કરવી. આત્મશુદ્ધોપાગવડે સ્વાધિકારે કર્મો કરતા એવા જૈનો નિર્લેપી છે. દર્શનશાનચરિત્રરૂપ આત્મા અનાદિ અનંત છે તે કર્મસંગી છે તેની શુદ્ધિ કરનાર જૈનધર્મ છે, તે સત્ય હેતુ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115