Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 14
________________ કે માં ૨ષા ધર્મલાત્મક સંખન ન ક ૩ના ર ત પ મ ના કરે છે પણ સ મય ને , ૨મ ત ા ન ા૨ દાન કા તન મ ને ન મ પણ ન કરનારાએ તે કપ ખ = ળીના વેઢે ગણી શકાય એ . હા ન મ બે છે કે આપણો નંબર ના ભણે એ માં હતા તને ન વહેવાનું છે. ને ઉત્ન નું રસૃ»િ ‘મહારાજ સાહેબ, અમારી એક વિનંતિ છે' કલિકુંડ તીર્થથી ૨૩ કિલોમીટર દૂરના શેખડી ગામમાં ૨૦-૨૫ હજાર પશુઓના કૅમ્પની મુલાકાતે અમે આવ્યા છીએ અને બે-ચાર માલધારીઓએ મારી પાસે આવીને વાત મુકી છે. લો, શી વાત છે ? "આ વરસે ય ઉપરવાળો અમારા પર રૂકયો છે. વરસાદનો છાંટો ય નથી. પશુઓને લઈને અમે અહીં આવી તો ગયા છીએ પણ બાપા, સાચું કહીએ ? આ ધરતી પર રહેલ કુમારપાળભાઈ અમારા પર મન મૂકીને વરસી રહ્યા છે. સુકાળના સમયમાં અમારા પશુઓને અમે જે અને જેટલું નથી ખવડાવ્યું છે અને એટલું કુમારપાળભાઈ. અહી ખવડાવી રહ્યા છે. દુ:ખ અમને હોય તો એટલું જ છે કે કુમારપાળભાઈ અહીંનું દૂધ પીતા નથી. એમના માટેનું દૂધ બહારથી આવે છે. આપ એમને કહો કે કમ સે કમ અમારી ગાયોનું દૂધ તો પીએ !' અને કુમારપાળ માલધારીઓની આ વિનંતિ મેં તમારા સમક્ષ મૂકી ત્યારે તમે જે જવાબ આપ્યો હતો તે આ હતો. ઉદારદિલ દાતાઓએ મને જે રકમ આપી છે એ પશુઓને સાચવવા આપી છે, એ રકમથી ચાલતાં પશુઓના ખા કંમ્પમાં પશુઓનું જે દૂધ નીકળો એ મારા પેટમાં પધરાવાય જ શી રીતે ?' | કુમારપાળ !! તમારી નિષ્ઠાની આ ઊંચાઈ સામે એવરેસ્ટની ઊંચાઈની સરખામણી પણ શી રીતે કરવી ? શંખડી કેમ્પમાં કુમારપાળ, તમે પશુઓને જ ન સંભાળ્યા, માલધારીઓને પ્રભુના વચનો સંભળાવતા રહીને એમના હૈયાને ય - પ્રભુવચનોથી તમે ભાવિત બનાવતા રહ્યા.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50