Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
પરમપ્રભુ વીતરાગ રાગ ત્યાં શું કરે, દેખી ઈન્દ્રની શક્તિ કે સુર સહુ કરગરે; પ્રાણજીવન વીતરાગ હૃદયમાં મુજ વસ્યા, તે દેખી માહ ચેાધ કે સહુ ક્રૂ ખસ્યા. ગુણ-પર્યાયાધાર ! સ્મરણુ ત્હારૂં ખરૂં, ધ્યાન-સમાધિયાગે અલખ નિજ પદ વરૂ, પરમબ્રહ્મ ! જગદીશ્વર ! જય જિનરાજજી ! શરણે આવ્યા સેવક રાખેા લાજજી. વાર વાર શી વિનતિ જાણું! સહુ કહ્યું, વાર લગાડા ન લેશ દુઃખ મેં બહુ સધુ; બુદ્ધિસાગર સત્ય ભક્તિથી ઉદ્ધારો, વન્દન વાર હજાર વિનતિ એ સ્વીકારજો.
१० शीतलनाथस्तवन. પ્રીતલડી ધાણીરે શીતલજિષ્ણુ દશું, પ્રભુવિના ક્ષણમાત્ર નહિ સાહાયજો; પ્રેમીવિના નહિ બીજો તે જાણી શકે, રૂપ પ્રભુનું દેખી મન હરખાયજો. અન્તરના ઉપયાગે પ્રભુજી દિલ વસ્યા, ભક્તિ આધીન પ્રભુજી પ્રાણ સનાથજો; અનુભવયેાગે રગ મઢના લાગિયા, ત્રણભુવનના સ્વામી આવ્યા હાથજો.
For Private And Personal Use Only
૪
હું
પ્રીતલી. ૧
પ્રીતલડી. ૨

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47