Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) ११ श्रेयांसनाथस्तवन
(શ્રી વિરપ્રભુ! ચરમ-એ રાગ.) શ્રેયાંસપ્રભુ ! અન્તર્યામી ક્ષાયિનવલબ્ધિધણ; ત્રાતા ભ્રાતા, પરોપકારી નિર્ભય ગી દિનમણિ. પ્રભુ ! શુદ્ધસ્વરૂપ તારૂં જેવું, પ્રભુ ! શુદ્ધ સ્વરૂપ મારૂં તેવું, ઉજવલધ્યાને ખેંચી લેવું.
શ્રેયાંસ. ૧ પ્રભુ! નામ-રૂપથી ભિન્ન ખરે, પ્રભુ અનન્તસુખને ભવ્ય ઝરે, મેં સ્થિરઉપગે દિલ ધર્યો.
શ્રેયાંસ. ૨ ઉત્પત્તિ-વ્યય-ધવતભેગી, ગાતીત પણ નિર્મળ ગી, કર્માતીતથી તું નીરોગી.
શ્રેયાંસ. ૩ ધ્યાને પ્રભુની પાસે જાવું, સાધનથી સાધ્યપણું પાવું, જ્ઞાનાદ પ્રભુ ઘટ લાવું.
શ્રેયાંસ. ૪ પ્રભુ! દર્શન દેજે શિવરસિયા પ્રભુ પ્રિમે મારા દિલ વસિયા, સ્થિરઉપગે જિન ઉલ્લસિયા,
શ્રેયાંસ. ૫ પ્રભુ ! પરમમહદય પદ આપ, પ્રભુ ! જિનપદમાં મુજને થાપે. કયાં કર્મ અનાદિ સહુ કાપે.
શ્રેયાંસ. ૬ પ્રભુ! ઉપાદાનવેગે આવે, ભક્તિથી નિજ ગુણ વિરચા, બુદ્ધિસાગર મળિયે લહાવે.
શ્રેયાંસ. ૭
१२ वासुपूज्यस्तवन (ગિરૂઆરે ગુણ તુમતણા–એ રાગ. ) વાસુપૂજ્ય ! ત્રિભુવનધણી પરમાનન્દાવલાસીરે; અકલકલા નિર્ભય પ્રભુ, દયાને નામે ઉદાસીરે. વાસુપૂજ્ય. ૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47