Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને વીરનું શરણું ?' (કવ્વાલિ) જગતમાં સર્વ યોદ્ધામાં, પ્રભુ ! મહાવીર ! તું મોટે, હઠાવ્યો મેહને જલ્દી, મને હ વીરનું શરણું. અતિ ગંભીરતા તારી, ગમન શાળાવિષે કીધું, જણવ્યું નહિ સ્વયં જ્ઞાની, મને હ વીરનું શરણું. જણાવી માતૃભક્તિ બહુ, અરે ! જનની ઉદરમાંહિ, પ્રતિજ્ઞા-પ્રેમ જાળવવા, મને હ વીરનું શરણું. અરે! ઓ ! જો બધુની, ખરી દાક્ષિણ્યતા રાખી, ગુણે ગણતાં હું નહિ પાર, મને હે વરનું શરણું. ૪ યશોદા સાથે પરણને, રહે નિલપ અંતરથી, થશે જ્યારે દશા એવી, મને હા વીરનું શરણું. જગત ઉદ્ધાર કરવાને, યતિને ધર્મ લીધે તે, સહ્યા ઉપસર્ગ સમભાવે, મને હો વીરનું શરણું. અલૈકિક ધ્યાન તેં કીધું, ગયા દોષો, થયા નિર્મલ, થયે સર્વ ઉપકારી, મને હ વીરનું શરણું. ઘણું ઉપદેશ દીધા તેં, ચતુર્વિધ સંઘને સ્થાપ્યો, તને મેં ઓળખી લીધે, મને હો વીરનું શરણું. ૮ અનંતાનંદ લીધે તે, જીવન તારું વિચારું છું, બુધ્યબ્ધિ ” બાળ હું તારો, શરણ તારું-શરણ તા. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47