Book Title: Jinendra Stavanadi Kavya Sandoh Part 01
Author(s): Prachin Maha Purush
Publisher: Vijaydansuri Jain Granthmala
View full book text
________________
શી જિનેન્દ્ર તિવનાદિ કાવ્ય રહ.
નિજ પતિને ઓલંભા બોલી, તેણે વિનવી રાચરે કાંઈક પ્રભુજીને છે અભિગ્રહ, ફરી ફરી પાછા જાય. એ ગુરૂ રાજા મંત્રી મૃગાવતી નંદા, મેળે શુદ્ધ આહાર રે, પણ જગગુરૂજી ખપ તે ન કરે, કીધા અનેક પ્રકાર. એ ગુરૂ” ૪ દેખી ચંદનબાળાને ઘર, અભિગ્રહ પૂરણ આયારે; નિરખી હરખી ઈણિ પરે બેલે, ત્યાં પ્રભુ અડદનિપાયા એ ગુરૂપ લીયા અડદ શિર દુંદુભિ વાગી, પંચ દીવ્યતિહાં લીયારે; સાડીબાર સોવન કેડી વરસી, સુરનરપતિ બહુ મલીયા. એ ગુરૂ ૬ શક શતાનિક રાય ધનાવહ, વંદે પ્રભુના પાય રે, ચંદનબાળા મૃગાવતી નંદા, મંગળકરી ગુણ ગાય. એ ગુરૂ૦ (૧ તીરથ થાપન સમયે હશે, સાહૂણમાં શિરદાર રે; કેવલ અમૃત આસ્વાદીને, લહેશે સુખ નિરધાર. એ ગુરૂ૦ ૮
(૨૧) (નારે પ્રભુ! નહિ માનું—એ દેશી.) મારું મન મેહ્યું છ– -- ઈમ બોલે ચંદન બાલ, મારૂં, મુજ ફલીયે સુરતરૂ સાલ, મારૂં હું રે ઉમરડે બેઠી હુંતી, અમ તપને અંતે હાથ ડસકલાં ચરણે બેઠી, માહરા મનની અંતે મારૂં ૧ શેઠ ધનવાહે આ દીધા, અડદ બાકુળા ત્યારે; એહવામાં શ્રી વીર પધાર્યા, કરવા મુજ વિસ્તારે મારું ૨ ત્રિભુવન નાયક નિરખી નયણે, હરખી ચિત્ત મઝાર; હરખ આંસુજલ હું વરસંતી, પ્રતિલાલ્યા જયકાર. મારૂં ૩ પંચ દીવ્ય તવ દેવ કરે શુચિ, વરસી કંચનધાર; માનું અડદ અન્ન દેવા મિષે, વીર કર્યા તિણ વાર. મારૂં ૪

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426