________________
ગિરનાર
૧૧
રાધાકૃષ્ણે જલાનના સંગ્રહમાં એક જૈન સ્તૂપ સુરક્ષિત છે; જે સંગમરમરના ખનેલા છે, તે દ્વારકામાંથી લાવવામાં આવ્યે છે. ”
આ વિગતો અહીંના જગદેવળ અને તેની આસપાસની ભૂમિનાં અવશેષ શેાધવાની પ્રેરણા આપી રહ્યાં છે.
ઢાંક
જૂનાગઢથી ઉત્તર-પશ્ચિમમાં ૩૦ માઈલ અને ગેાંડલના પાનેલી સ્ટેશનથી ૬ માઈલ દૂર ‘ ઢંકગિરિ ’ નામે ખડકવાળી પહાડી છે. એ પણ શત્રુંજયની એક ટૂંક મનાય છે. ઢક નામના મહાત્મા પુરુષનું સસ્મરણુ એ નામમાં આજ સુખીયે હયાત છે. એ પહાડી પાસે ઢાંક નામે ગામડું છે. પ્રાચીન કાળે એ તિલતિલપટ્ટણ નામે ઓળખાતું હતું એમ કહેવાય છે.
ગભી વિદ્યાના સાધક ગભિલ રાજાને ઉજ્જૈનીની ગાદીથી પત્તુભ્રષ્ટ કરનાર સમર્થ આચાર્ય શ્રીકાલકસૂરિ પારસકુલથી ૯૬ શાહી રાજાઓને લઈને સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે તે સૌ પહેલાં ઢાંક ગામે આવ્યા હતા અને એ સ્થળે ૯૬ શાહીએએ પેાતાના પડાવ નાખ્યા હતા.
પાદલિપ્તસૂરિ ( વિક્રમની ખીજી શતાબ્દી લગભગ ) ના શિષ્ય સિદ્ધ નાગાર્જુન ઢંકા નગરના હતા, ૨ તેમણે મના વેલા રસસિદ્ધિના એ કૃપા આ જ કિગિરમાં રાખવામાં આવ્યા હતા. ઢકિગિરમાં રસપીએ, રત્નની ખાણા, ગુફાઓ અને વિવિધ ઔષધિએ હાવાનુ પણ જાણવા મળે છે. તેના ઉપર ઘણાં દેવસ્થાના હતાં પણ તે સ્થાને મિથ્યાદૃષ્ટિએએ. કામમળે હાથ કરી લીધાં હતા
ઢાંકમાં ગામની પાસે એક ખડકવાળી ટેકરી છે. તેની પશ્ચિમે ખડકની ખીણમાં ઘેાડીક નાની ગુફાએ વિદ્યમાન છે. ગુફાની બહાર ખડક ઉપર કેટલાંક શિલ્પા મોજુદ છે; જેની શેાધ ડૉ. બર્જેસે ઈ. સ. ૧૮૭૩ માં કરી હતી. એ પછી ઈ. સ. ૧૯૩૫માં ડૉ. હસમુખલાલ સાંકળિયાએ એ શિલ્પા જ્યારે ખરાબર તપાસ્યાં ત્યારે તેમને ખાતરી થઈ કે મજેસે વર્ણવ્યાં હતાં તેમ આ શિલ્પા ખૌદ્ધ નહિ પણ જૈન ડાવાનુ માલમ પડ્યું. એ શિìાનું વર્ણન તેમણે જે કર્યું છેપ તેને સારભાગ અહી ઉષ્કૃત કર્યાં છે.
ટેકરીના નીચલા ભાગ પર આવેલી ગુફામાં ત્રણ ગેાખલાઓ છે. તે પૈકી ખાજુના એક ગોખલામાં પદ્માસન મુદ્રામાં બેઠેલી આકૃતિ છે. માથા પર ત્રણ રેખાએથી છત્રા દર્શાવ્યાં છે. બાજુ પર એક ચામરધર અને એની ઉપર વિદ્યાધર છે. વચ્ચે આકૃતિ છે, જેની મને ખાજુએ બે ચામરધા છે. તેના સિંહાસન ઉપર સિંહની આકૃતિએ સ્પષ્ટ છે પરંતુ વચ્ચેનું લાંછન જણાતું નથી.
અગાઉ જણાવ્યું છે તેમ ડૉ. બર્જેસને આ મૂર્તિએ બુદ્ધની લાગી હતી, પણ આવાં લક્ષણેાવાળી અને મથુરાનાં જૈન શિલ્પા સાથે મળતી આવતી આ આકૃતિએ જૈન તીર્થંકરની સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. સભવત: આ મૂર્તિ આદિનાથ ભગવાનની હશે; એમ લાગે છે.
૧. જુઓઃ અમારો સપાદિત “ કાલિકાચા કથાસ’ગ્રહ '' ગ્રં ́ચની કથા ૨૬; પૃ. ૨૨૦-તેમાં જણાવ્યુ` છે કે— · તતો ઢકુપર્વત. पार्श्वे सुराष्ट्रामध्यस्थे ते भूपास्तस्थुः " ॥
૨.
“ તત્રાતિ 'વિજ્ઞાતજ્ઞા ઢાનામાં મારી । શ્રીપાક્ષિક્તત્રાચાષ્ટ્ર વિન્ મતીયા * ॥ ૨૧૮
તંત્ર નાળાનુંનો નામ રસસિદ્ધિવિયાં વઃ । "—' પ્રભાવક–ચરિત્ર'માં · શ્રીપાદલિપ્તસૂરિકબંધ, ’
,,
3. दङ्कादयः पचकूटास्तत्र सन्ति देवताः । रसकूपी - रत्नखनिदिवरौषधिराजिताः ॥ ९ ॥
ढङ्कः कदम्बो लोहित्यस्तालध्वजकपर्दिनौ । पश्चेति ते कालवशान्मिथ्यादृग्भिरुरीकृताः " hvo ॥— વિવિધતીય કલ્પ''માં ક રાત્રુંજયતીય કલ્પ
..
Y. Burgess-" Antiquities of Kachh and Kathiawar "-Archaeological survey of western India Vol. II, P. 150.
૫. “ જૈન સત્યપ્રકાશ ” વર્ષોં: ૯, અંકઃ ૧-૨ માં ‘કાઠિયાવાડમાં પ્રાચીન જૈન શિલ્પાની ઉપલબ્ધિ' શીર્ષીક સચિત્ર લેખ; પૃષ્ઠ : ૧૪૮–૧૫૨; આ લેખ અગ્રેજીમાં Royal Asiatic Societyના જનલમાં પશુ ચિત્રો સાથે પ્રગટ થયા છે.