________________
અંધાવનારનું નામ તથા સંવત.
વહીવટદારનું નામ.
લેખને દેરાસરની જેની ઉપ-ધર્મ| સંવત. ' સ્થિતિ. વસ્તી થય શાળા
વિરોધ નોંધ
રામજી ગંધારિયા સં. ૧૬૦ ના કા. સુ. ૨
શેઠ આ. કે. ની પેઢી
સારી
એક સેનાની તંયા એક સંગેઈસપની મૂર્તિ છે.
ગભારામાં પશ્ચિમ દિશાની ભીંતપર ૯ લીટીને લેખ છે.
સમરાશાના કાકા અને કાકીનું એક ગૃહસ્થ યુગલ
છે. આ દેરાસર સીમંધર સ્વામીના દેરાસરના નામથી
વિખ્યાત છે. પ્રવેશદ્વારમાં પેસતાં જમણી બાજુ સં.
૧૬૪૦ ને શિલાલેખ છે.
..
! ૧૬૬૭ :
"
-
૧૫૮૦ -
રાયણ પગલાંની પાછળની પગલાંવાળી એક દેરીની
પાદુકાને ફરતે સં. ૧૭૨૧ ને અમદાવાદના નગરોડના
સુકૃત્યોની નેંધવાળા એક એતિહાસિક મહત્વને લેખ
છે. રાયણ પગલાંની જેડની દરોમાં સફેદ આરસના
લગભગ દસમા સૈકાના
ચામુખછ છે.
રાયણ પગલાં છે.