Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 12
________________ ધામિક પરીક્ષાના સવાલ. * ઘે. ૧ લું. (પંચપ્રતિક્રમણ) વિધિપલ. (પરીક્ષક–રા. રા. જટાશંકર પરમાનંદ પંડ્યા. મુંબઈ) સવાલ. ૧. શં, જંar, જિરિાછા, પારં એટલે શું? તે પણ રીતે સમજાવો. ૨. “છ કોટિએ સામાયિક કરું તે છ કોટી કઈ તે લખે. ૩. તૃતીય સ્મરણ લખે. ૪. દેવસિય પ્રતિક્રમણ કરતાં પાક્ષિક પ્રતિક્રમણમાં કયા કયા સવા વધારે છે, તેનાં માત્ર નામ આપે. ૫. બૃહન્નમસ્કારને અર્થ લખે. ૬. આવશ્યકનાં નામ તથા તેથી થતાં ફલ લખે. છે. કાત્સર્ગ (કાઉસગ્ગ ) એટલે શું? તેને હેતુ તથા તે વખતે શારીરિક સ્થિતિ જણાવો. ૮. સિT, થિતિર, તેના નિરેન, રાઇ, જામ, તાવ, મમવ, શિત્તા, લલિદ એ શબ્દોના અર્થ આપે. કુલ માર્ક. ૧૦૦ છે. ૨ જું . (જીવવિચાર, નવતત્વ, શ્રાવક ધર્મ સંહિતા, ઉપદેશ પ્રાસાદ ભાગ ૧ લે.) (પરીક્ષક--રાપા. સુરચંદ પુર્ષોત્તમ બદામ. દહાણુ.) સવાલ. ૧. (૪) નીવને ઓળખાવના લક્ષણ લખે. (a.) વિવાર માં શિખેલા નવ ના ભેદ તથા પટાભેદ દર્શાવનારૂં એક વૃક્ષ આળેખો અને તે દરેક પેટાભેર આગળ તેનું ઉત્કૃષ્ટ આબુમાન જો , તેમજ તેમાંના ક્યા ને વદિ હોય છે તે પણ લખો. (જ.) સિગીવ નું આયુમાન હોય તો કેટલું ? અને ન હોય તો કેમ નહિ ? ૨, તાવ કેટલાં અને કયાં કયાં છે? તે દરેક તત્વ ને અર્થ તો સમજ્યા હો તે - ટુંકમાં જણ. ૩. નીચેના આઠ શબ્દ વિષે તમે જાણતા હે તે લખો. વિરાણ, રાણા, નફો , સંત નાનું, સ્થાવરી, માવના, બતાવાર, નથઃ ૪. જૂધ ની યોગ્યતા માટે કેવાં આચરણોની જરૂર છે તે વિધ આશરે ૨૫ લીટીને એક નિબંધ લખો. ૧૬

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 264