Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 3
________________ હાલાર શેક ૨. વિજયકૃત શ્રીજી મહારાજની Jèä મુજબ શાસન અને ચિધ્યો ? તા પ્રચારનું યંત્ર www ન WINN માારા વિણા હૈં, શિવાય ન માય થ સ્થાની અઠવાડિક . -તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા (ાજર) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વ) પાનાચંદ પK? ગુઢકા (થાનગઢ) be f વર્ષ : ૧૧]૨૦૫૪ શ્રાવણ વદ-૧૧ મંગળવાર તા. ૧૮–૮–૯૮ [અંક : ૧-૨ વાર્ષિક રૂા. ૫૦ આજીવન ટ્રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ 4 પ્રકીર્ણાંક ધર્મપદેશ -પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૪, શ્ર ત્રણ સુદિ-૬ શનિવાર તા. ૧-૮-૧૯૮૭ ચંઢનખાલા જૈન ઉપાશ્રય મુંબઈ-૬ (ધી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણું લખાયુ. તે ત્રિવિધે ક્ષમાપના. (પ્રવચન ર૭ સુ) અવ૦ ) સા॰ ; ‘સૂત્ર અં તત્ત્વ કરી સહુનારને છેાડવા જેવુ શુ લાગે ? આ સુખ કે સમ્યક માહનીય, મિશ્ર માહનીય અને મિથ્યાત્ત્વ મેાહનીય. ઉ॰ : જેને આ દુનિયાનું સુખ છેડવા જેવું લાગે નહિ ત્યાં સુધી સમ્યકત્વ માહનીય, મેશ્રમેાહનીય અને મિથ્યાત્ત્વ મેાહનીય પણ છેાડવા જેવી લાગે નહિ. સૂત્ર, અં તત્ત્વ કરી સદ્દે તેને આ દુનિયાનું સુખ છેાડવા જેવું લાગે જ. રા સાંભળનારને આ સાંસાર, સંસારનું સુખ છેાડવા જેવું નથી લાગતું તે અમે કહ્યું નથી માટે? અમે પણ જો આ સાંસાર છેડવા જેવા જ છે તેમ ન કહીએ તા અમે પ્ણ ધર્મના ઉપદેશ આપવા માટે પણ લાયક નથી. ‘આ સસાર અસાર છે એટલે અ. સંસારનું સુખ અસાર છે, ભૂંડામાં ભૂંડુ છે, છેડવા જેવુ જ છે’આમ જે સાધુ કહે તેને ભગવાનની આ પાટને અભડાવવી જોઇએ નહિ, તમને સ’સારમાં સુખી છે., સુખમાં મહાલતા જુએ તે સાધુને ઢયા ન આવે તેમ અને ખરુ?Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 1006