Book Title: Jain_Satyaprakash 1945 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir X આ દિ દેવ ના તે ૨ ભ વ માં નો ૫ હે લે ભ વ ધન સાર્થવાહ લેખક-પૂજય ઉપાધ્યાયજી મહારાજ શ્રી સિદ્ધિમુનિ [ગતાંકથી ચાલુ) [ ૩] ભાવનાની ભવ્યતા ચાલી ગઈ છે અધઃપતનશીલ ભાવગ્રંથીને મોકળી મેલી ધન સાર્થવાહના ભવ્યાત્માની આજના અપૂર્વ સુમુદ્દ. બાલકાલની અતિઅનાદિની ઉજવાયો એ વર શ્રેષ્ઠીને અને અવિકિની ચાલ. ધૃતપ્રદાનનો રેલમછેલ ભર્યો ન રુચે એને હવે આધ્યાત્મિક લગ્નોત્સવ. મેલી કર્મરજથી ખરડાયેલા અંગે પુદ્ગલનાં રમતિયાં સાથે અનાદિકાળથી સાથે ઉછરેલાં, રમવાની અજ્ઞાનભરી રીત. અને માર્ગનુસારિત્વનાએાસરી ગઈ છે એની ગેરસમજ, વિશિષ્ટ વાગદાનથી આકર્ષાયેલાં તાત્કાલિક નહિવતશા લાભમાં ધનનો આત્મા ને તેની પરિણતિનાં મનને સહજ મનાવવાની એ યોગ્ય યુગલીયાં, અને રજમાં રાજી થવાની.. કાળબળના મહામાહાથી મુખમીઠા “મમ મમ'ને વિષય માટે જાઈ ગયાં છે આજે કર્તવ્યની કલી કાઢી આપે સ્યાદાદના અબાધિત ને આગમિક એવો નથી રહો એ વ્યવહાર-નિશ્ચયના મહામન્ત્ર કાલો ભોળો બાલ. અનંતકાળે ય ન તૂટે એવા સહજ શુદ્ધતાની કેળવણુથી અણુબોલ્યા બેલકલથી. કેળવાઈ ચૂકયું છે એનું મિથ્યા મનાવવાની હોય મહત્વાકાંક્ષી મહામાનસ. અતીવ ભેદમાં સજાતીય ભેદભાવના વીતી ગયો છે એને સંસારીઓના નેહલગ્નમાં. અચરમાવર્તાની અયોગ્યતાને અલ્પ ભેદમાં અભેદ મનાય, આખા ય કૌમારકાળ. અભેદમાં અલ્પ ભેદ મનાય, મંડાઈ ચુકાયાં છે. એવી અતિજાતીય એકતા ધીર ને લલિત પગલાં સધાય છે આ આત્મિક લગ્નમાં. ધર્મની તાજગીભરી નવજુવાનીમાં. ભેદભેદના ભાવથી મનાયેલો પસાર થઈ ગયો છે. એ જ સીધો ને સોહામણો માર્ગ પૂર્વસેવાદિ કારણસેવાનો સમર્પે છે સર્વ જાતની ઉન્નતિ વચગાળાને કુમુહૂર્તોને કાળ, અને સર્વ જાતની સિદ્ધિઓ. અને અપૂર્વકરણદિના લગ્નગાળાએ ધન્ય આ અંતર્લગ્નનાં લગ્ન ! For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36