Book Title: Jain_Satyaprakash 1945 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ઝીલીને જીરવી રહી હતી. વિધેય વિધાતા શ્રી ઋષભદેવ, ઇતિહાસના પાને પાને સર્જનહાર હતો હસ્તિનાપુરના નામે પંકાયેલા આર્યાવર્તનાં રાજ્યોને ગજપુરના પારજન, ને રમણીય રાજનીતિને. એ સૂર્યપ્રતાપને નિવારવા પ્રવર્તાવ્યાં હતાં આતપ ને ઉપાનને સુષ્ટિવ્યવહારનાં સઘળાંય સૂત્ર, સાથ છોડતા ન હતા. એ વ્યવહારના પરમવેત્તાએ. આન્દોલન થઈ રહ્યાં હતાં ઉત્પાદક હતો એ. ગૃહે ગૃહે પંખાઓનાં, અપ્રતિપાતિ અવધિજ્ઞાનને જ્ઞાતા. પીવાતાં હતાં સ્થળે સ્થળે વડીલ હતા એ શીતોપચારનાં પાણી, હસ્તિનાપુરના રાજવંશને. ફેલાતાં હતાં તણની જ્યમ તર્યું હતું, ફુવારાઓનાં ફરફરતાં પાણું ગત વર્ષમાં જ, એણે ગૃહની આરામ વાટિકાઓમાં. વિનીતાનું મહારાજ્યવેરાતા હતા વિધ વિધ રીતે રાજવંશીઓને અને નાગરિકેને કમળ સુકમળ કમળાના ઢગ પરિચિત હતો પ્રાયઃ રમણીય ગૃહાંગણમાં. એ મહાપુરુષ. નિવારણ થઈ રહ્યાં હતાં ગજપુરમાં ગોચરીએ ફરતાં નવ નવ રીતિએ તાપનાં. સર્વેના આદર સત્કાર આવા મધ્યાહ્નના સમયે, એ મેંઘેરા મહેમાન હતા. ગજપુરના નાગરિકો ધસી આવતી હતી પિતાની ભવ્ય મહેલાતાના ગજપુરની જનતા મનહર મુખધારે, અનિર્વચનીય સદ્દભાવથી પધારતા ને પાછા ફરતા એને છે કે સમર્પવાને. એક ભવ્ય ભિક્ષાચરને બાદરપૂર્વક અવલોકવા ગજપુરના નાગરિકાથી ને ભાવભય ભેટનું ધરવા, અતીવ ભકિતપૂર્વક ધરાતાં હતાં ભાવનાની દેહાદેટ કરી રહ્યા હતા. મણિ રત્ન માણિક્યો. સુવર્ણપણે એ ભિક્ષાચર, એક વેળ હતો અને મોતીઓની માળાઓ, આર્યાવર્તની વિનીતાને નિરલંકાર બ્રહ્મચારી હાલની સુપ્રસિદ્ધ અયોધ્યાને શ્રી કષભદેવના ચરણે. યુગપ્રવર્તક આદિ રાજવી. સમર્પણ કરાતા હતા વૃષભના લાંછને સુપ્રસિદ્ધ, સોના રૂપાના રાશિઓ એનું શુભ ને આદેય નામ એ નિષ્કચન નિગ્રંથને. શ્રી રામદેવ અર્પણ કરતા હતા અનુપમ હાથી-ડાઓ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36