Book Title: Jain_Satyaprakash 1945 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માં ૨૬ છે અને મ. अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यपकाशक समिवितुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષ ૬૦ || વિકમ સ. ૨૦૦૧. વીરનિ. સં. ૨૪૧ઃ ઈ. સ. ૧૯w | એ ૮ || વૈશાખ શુતિ ૪ : મંગળવાર : ૧૫ મી મે ||. અક્ષય તૃતીયાનાં ઉદ્દગમન " ( રચયિતા–પૂજ્ય ઉપાધ્યાય શ્રી સિદ્ધિ મુનિજી મહારાજ.) યુગની આદિવા કેઈક કાળે, મંત્રીશ્વરને ને શ્રેષ્ઠીવર્યાને સમર્પણ કરાયાં એ જ રાત્રિએ સમર્ષે લાં– સુપાત્ર ભિક્ષાનાં દાન “પૃથ્વી પર સરી પડયાં આદિ ભિક્ષક શ્રી યુગદીશને, સૂર્યનાં સહસ્ત્ર કિરણો, ઈત્વાકુવંશીય સમયસાના સપૂત જાયાં એ સફળતાથી શ્રી શ્રેયાંસકુમારથી. શ્રી શ્રેયાંસકુમારના હસ્તે. પુય પર્વ' તરીકે, અવરુધાયો અરિગણુથી અક્ષય રહેવા સજાયેલો પિતા શ્રી સોમયશા પ, એ આદિ પ્રદાનને સુદિન વિજયી બનાવ્યો એને વૈશાખ શુકલ તૃતીયા, શ્રી શ્રેયાંસ રાજકુંવર.” એ જ આપણું અક્ષય તૃતીયા –આ બે સમર્થક સમણુએ. આજની શજ મૌદ્ધતિક “અખાત્રીજ'; સંચલના થઈ સ્વપ્નત્રિકની અને એ મહાદાનને એ ત્રણેમાં પરસ્પર આદિ પ્રવર્તક યુવરાજ તતીયાના પુણ્ય પ્રભાતે. એ જ આપણો શ્રદય શ્રી શ્રેયાંસકુમાર. ન શોધાયું એમનાથી વિષયાત્મક સીમાચિહ્ન અનુભવ્યું શ્રી શ્રેયાંસે, ભાવિ મહાલાભની મર્યાદાનું.. હનીય ચંદ્રાળી X દ્વિતીયાની પુણ્ય રાત્રિમાં પૂર્ણ પ્રતાપે તપ રવિરાજ, એ મહા પુણ્ય સ્વપ્ન ગગનાંગણુના મધ્યમાંથી પસરાવી રહ્યો હતો સ્વર્ણ મેરુની મલિનતાને ઉજાળી મેં, પૃથ્વીના પટ પર અમૃતના સુવર્ણ કળશોથી. પોતાનું પ્રતાપી સામ્રાજ્ય. બાગાહી હતી એમાં સ્વનામને સાર્થક કરતી શ્રેયાંશના ભાવિ મહાલાભની. ક્ષમાશી ક્ષમાશીલ ક્ષમા સમર્થન કરાયું એ સત્ય, પિતાના પર પતા પ્રતાપને * For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36