Book Title: Jain_Satyaprakash 1945 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra *ક ૮] અહા ! દુષ્કર દુષ્કર છે! એનું જીવન. અરે ! શું સમપુ′′ એના આહારને ાગ્ય ? હમણાં જ પ્રામૃત થયેલા ઇક્ષુના રસ હાજર છે. નિર્જીવ નિર્દોષ છે. એ. સમપુર. તેના કરકમળમાં એ ઈક્ષુરસને, અને પૂરું સફળ મારા જન્મ-જીવિતને.’ X X X ઈન્નુરસના સિ’ચનથી સમુજ્વલ બના નિરાહાર ક્લાન્તપ્રભુની સ્વણુગિરિશી કાયાઃ અપેલા શુદ્ધાદ્ધારથી, વિજયી અને પ્રભુ આત્મિક વિજય યાત્રામાંઃ કાયાના નિવહથી ચેાજાવા જ્ઞાનિકરણા પ્રભુના પ્રકાશિત સૂર્યોત્મામાંઃ ફળા એ સ્વપ્નની ત્રયી મારાં, તાતનાં તે મંત્રીનાં. પ્રવર્તી દાનના પંથે આર્યાવતની જનતા, મારાથી કરાયેલા દિગ્દા તે. સમર્થ અને શ્રમણુસ’સ્થા, સુધાહારની પ્રાપ્તિથી. અસ્ખલિત વહેા ભારતમાં એ સંસ્થાના પ્રવાહ. સદા ય જયવંતું રહેા શ્રી ઋષભદેવનું શાસન, અને દાનના મહામ અમર રા મારી આ ભાવના. X × X www.kobatirth.org ‘અક્ષય તૃતીયા’નાં ઉદ્દગમન X * Acharya Shri Kailassagarsuri Gyanmandir નિમન્ત્રણ કરાયાં ક્ષુરસ વ્હેારવા માટે શ્રી ઋષભદેવને, જાતિસ્મર શ્રી શ્રેયાંસકુમારથી. એ નિર્દોષ ભિક્ષાને લેવા પસાર્યા કરકમળ એ યુગના પ્રથમ ભિક્ષાચરે. રૅડાયા દક્ષને રસ એકસા આઠ ઘડા પ્રમાણ એ ચમત્કારિક કરકમળેામાં. સ્પર્ધા કરી રહ્યો હતેા ઈશ્વરસની પ્રવૃદ્ધ શિખાની સાથે શ્રી શ્રેયાંસના અપૂર્વ ભક્તિભાવ. સદઃ ફળદિય આ પુણ્યકર્મ જય જયકાર વર્તાયે સત્ર. વરસ્યાં આકાશમાંથી સુગધી જળ-ફૂલે. ઉદ્ભાષણા થઈ ‘ અહાદાન મહાદાન ’ની. વરસાદ વરસાયા મણિ–રન–સાનૈયાદિના. દિવ્ય કુફૂલથી શેાભાયા ગજપુરના રાજમા પરાકાષ્ટા હતી દાતા, ય તે દાનના એ વિવિધ યેાગની. બધી ય રીતે હતું સુવર્ણ પાત્ર જ, આ પરમપુનીત પરમાત્માનું. દાનના મહિમા. અપાર નિર્જીવ જ વાર્તા એ પંચદિવ્યના પ્રકાશનની સભ્યની નિશાની એ પરમાત્માને સમર્પેલાં દાન, ભવ્ય પુણ્ય પ્રાણીને સમ્યકત્વનું અમાત્ર ખીજ છે For Private And Personal Use Only { ૧૩૯Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36