Book Title: Jain_Satyaprakash 1945 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિયદર્શી અને અશાકની ભિન્નતા (મસ્કીગામના લેખમાં મળતું પ્રિયદર્શી અને અશોક ભિન્ન વ્યક્તિ હોવાનું સૂચન | લેખક-ડે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહે, વડોદરા. દેવાનાંત્રિક વિવાના જે અનેક નાના મોટા ખડક અને થંભલેખા સારાયે હિંદમાં છૂટા છૂટા ઠેકાણે ઊભા થયેલ નજરે પડે છે, તેના કાતરાવનાર તરીકે સમ્રાટ અશોક ધારી લેવાય છે. તેમાં ત્રીસેક વર્ષ ઉપર નીઝામ રાજ્યના રાયચુર જિ૯લાના મwી ગામેથી મળેલ લેખમાં અનાજ શબ્દ ની કળતાં તે માન્યતાને પુષ્ટિ મળી ગઈ છે. પરંતુ અમે હમણું તાજેતરમાં સમ્રાટ બિયર નું પુસ્તક જે બહાર પાડયું છે. તેના પ્રકાશન માટે કરાયેલ અન્ય સાહિત્યની તપાસણી અને અનુશિલનમાં તે માન્યતા ખોટી ઠરાવતા કેટલાક ઉકેલ મળ્યા છે તે રજુ કરવા અને પ્રયાસ સેવ્યા છે. - પ્રિયદર્શીના સર્વ લેખાને મુખ્યપણે શિલા અને સ્થંભલેખ નામે બે ભાગમાં વહેંચી નાંખ્યા છે. પાછા એ બંનેના મુખ્ય=મેટા અને ગૌણ=નાના એવા બે વિભાગ પાડયા છે. મેટા શિલાલેખાની પેઠે નાનામાં પણ અરસપરસ કેટલીક સામ્યતા હોઈને, કઈ કાઈની તૂટીને ઊકેલ તે જ વર્ગના અન્યની અખંડિત પંક્તિઓના આધારે સરળતાથી મેળવી લેવાનું બને છે. આ સ્થિતિને લીધે મસ્કીના ઉકેલમાં ફેરફાર કરવાનું કારણ મળ્યું છે. - અત્યારની પ્રચલિત માન્યતાથી ફેરફાર દર્શાવતા જે અનુમાન ઉપર અમારે આવવું પડ્યું છે તે મસ્કીના લેખની પ્રથમ બે પંક્તિના વાચનથી જ સાંપડે છે. જે મૂળે આ પ્રમાણે છે, ૨. (૪) દેવાનાંઘિયણ સરોવર.........અતિ૨......નિ વર્ષના યં શુમિ સુપર (T)... ...તિરે આમાં સાથીદાર શિલ લેખને અનુસરીને ચઢત ની પછી રહેતી જગ્યામાં વા ઊમેરીને અતિયાન વઘાનિ, અને સુપાસ ની પછીની ખાલી જગ્યામાં સંઘરે ના ઊમેરી સંજીને જ્ઞાતિનિ ગોઠવી શકાય છે જેથી આખું વાક્ય મતાનિ વાનિ ગ્રં કિ સુપર સવછરે સાતિ િવંચાતાં, તેના અર્થ અઢી વર્ષ ઉપાસકે થયા અને એક વર્ષથી વધારે ઈ. ઈ......મતલબકે નિયમ પ્રમાણે એક વાકય માં જોઈતા ક્રિયાપદ કર્તા, ઇ. સર્વ પદે આવી જતાં હાઇને તે મુ ખ ડિત અને સ્વતંત્ર આખું વાકય બની રહે છે. કોઈ અન્ય પૂરક તત્વની અપેક્ષા રહેતી નથી. ન હવે માત્ર સવાલ એટલે જ રહે છે કે અત્તર ની પછી રહેલ ખાલી જગ્યામાં કયા અક્ષરો પૂરીએ કે બને પંક્તિને અર્થ પ્રસંગને અનુરૂપ બની શકે. અત્રે ખાલી જગ્યામાં વધુ ચચાર અક્ષરના બે શબ્દો સમાય તેમ છે. આ સંબંધમાં મી. સેના/ ઘવનેર વિરહાનિ એ બે શબ્દો સૂચવે છે. પરંતુ મો. ૯૯૭ઝે કહે છે કે વર્તન એ ત્રીજી વિભકિતને શબ્દ હાઈ તેની સાથે ક્રિયાપદ જોઈએ અને ક્રિયાપદ મૂકવા જેટલી જગ્યા નથી માટે હું રાસ.બિજાની સૂચવું છું. પણ આ બન્નેમાંથી ગમે તે સૂચના માન્ય કરીએ તોયે, પાછળ આવતું ૨ (હું) ને વિચાર કરવા રહે છે. જે અશાકને આશ્રઇને તે વપરાયું ગણીએ તો પાછું ક્રિયાપદ જોઈશે, જે મૂકવા જેટલી જગ્યા નથી અને તે કોઈ બીજી વ્યકિતનું સર્વનામ લખીએ તે વવનેન (=અનુમત્કા) જયamનિ એ શબ્દો વધારે પસંદગી યોગ્ય છે. પરિણામે આખું વાકય ‘ દેવાનુપ્રિય અશાકની અનુમતીથી હું અઢી વર્ષ કરતાં પણ કંઈક વિશેષ સમયથી ઉપાસક થયો છું.” એ પ્રમાણે બનશે. તાત્પર્ય એ થયા કે, આ શાસનને કેતરાવ 1૨ અશાકને પિતાના મુરી તરીકે માનતા હાઈ, તેણે ઉપાસક બનતાં પૂવે અશાકની અનુમતિ લઈ લીધી છે. - ': - e [ અનુસંધાનું ટાઈટલના ત્રીજું પાને ] For Private And Personal use only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36