Book Title: Jain_Satyaprakash 1942 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એક ૧૧ એક ઉપયોગી પ્રશસ્તિ તે બંનેનો પુત્ર ઝાન્ટા નામે હતા તે સધપતિ, ધનાઢ્ય અને સ્થાનરૂપ હતા. તેને મિણી’ એવા શુદ્ધ નામવાળી પત્ની હતી. સુંદર લક્ષણાવાળેા પુત્ર હતા. ૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir અને આ તરફ શ્રી ચંદ્રગને વિશે ગુણના એક ધામ સમાન શ્રી દેવભદ્રપ નામના ઉપાધ્યાય થયા. તેઓ સારી તપસ્યામાં રસ ધરાવનાર અને શુદ્ધ ક્રિયામાં ક હતા. તેમણે આગમા જોઇને ઉજ્વલ ચારિત્રને વિધિપૂર્વક ઉદ્ધાર કર્યો, જે કારણથી આ (ચ) ગણ્ પૃથ્વીમાં ‘તપાગણ’૬ એ પ્રકારની ખ્યાતિ પામ્યા. ૨૦ ૪ અહીં આપેલ ઉલ્લેખ મુજબ, ઉકેલવવંશીય શ્રેષ્ઠી દેવલદેવી-એમનો પુત્ર ઝાન્ટા નામના વ્યવહારી સામલની એટલે રાધવને બનેવી થાય. [ ૧૩૩ ] સત્યાદિ ગુણાના (અને) શ્રીરામ જેવા તેમના મોટા શિષ્ય વિજયચંદ્રસૂરિ હતા; જેમના ચરણામાં રાજાઓએ પણ્ નમસ્કાર કર્યા હતા. તેઓ વાદવિદ્યામાં દોષ વિનાના હતા. (વિ કહે છે) હું માનુ છુ કે સંપૂર્ણ શ્રુતિસમુદાયના આ અભ્યાસીને જોઇને (વિદ્વત્તામાં) ખ્યાતિ પામેલા બૃહસ્પતિ પોતાની લેખશાળા (સ્વ તે) હજી છેડતા નથી. (કેમકે તેને આ વિજયચંદ્રસૂરિની વિદ્વત્તાના ભય લાગે છે.) ૨૧ દેવસિંહ અને તેના ભાર્યાં પુત્રી ધર્મ ણી ધર્માઇના પતિ ૫ ઉપાધ્યાય દેવભદ્રગણિ ચૈત્રગચ્છીય ધનેશ્વરસૂરિના શિષ્ય ભુવનેશ્વરસૂરિના શિષ્ય હતા. વડગચ્છમાં ક્રિયાશૈથિલ્ય પ્રસરી ગયું હતું તેથી શ્રી જગચંદ્રસૂરિએ સ. ૧૨૭૩માં દેવભદ્રણિની સહાયથી ક્રિયાહાર કર્યા. જીએ મુનિસુંદરસૂરિષ્કૃત ‘ધ્રુવી’ શ્લો- ૮૪-૮૫, ૬ ‘તપા' બિરૂદ જગચ્ચદ્રસુરિને મેવાડના રાણાએ આપ્યું હતું એમ તપાગચ્છીય બધી પટ્ટાવલી ઉલ્લેખે છે. (જુએ વ્રુદ્ધિપ્રાશ પુ॰ ૮૯ અંક ૨ માં મારા લેખ * મેવપાટવૈશાધિપતિપ્રશસ્તિવર્ધન.') છતાં અહીં આ પ્રસતિમાંના તેમજ નયસુંદરકૃત સ્વયંવર રાનની અંતિમ પ્રશસ્તિમાંના નિમ્ન ઉલ્લેખ મુજબ ‘સંવત ખાર પંચાસી ચગ, શુદ્ધ ક્રિયાતપ કર્યાં અલગ. ૬ શ્રીગુરુ દેવભદ્ર ગણિરાય, જાવĐવ આંબિલ નિર્માય; વિદ્યાપુરિ તપ કરી એકમના, તપાગચ્છ કીધી થાપના.” ૭. For Private And Personal Use Only દેવભદ્રે તપાગચ્છની સ્થાપના કર્યાના ઉલ્લેખ જોવાય છે. આમ જગચ્ચદ્રસૂરિના સાલ સંવત સાથેના આખા પ્રસંગ જ દેવભદ્રગણિના નામે ચડાવી દેવાયેલા જોવાય છે. છ. શ્રી વિજયચંદ્રસૂરિ, જગચંદ્રસૂરિ અને દેવેન્દ્રસૂરિ એ ત્રણે દેવભદ્રના શિષ્યા હતા; એમ વિજયચંદ્રના પટ્ટધર શ્રી ક્ષેમકીર્તિએ પોતાની ‘ધૃવત્રવૃત્તિ’ની પ્રશસ્તિમાં જણાવ્યું છે. જુએ ‘વત્તનચંદ્રાવ્યનૈનમાારીયમુન્ની' પૃ૦ ૩૫૪, જ્યારે ધર્મ સાગરકૃત તવા છપટ્ટાવી અને યુષળાપસૂત્ર (સમા)ની અંતિમ પુષ્પિકામાં શ્રી. વિજયચંદ્રને દેવભરના શિષ્ય કહ્યા છે. જીએ ૫. શ્રી. કલ્યાણવિજ્યજી સંપાદિત સાવઢાવી પૃ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44