Book Title: Jain_Satyaprakash 1942 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૧૧ ] એક ઉપયાગી પ્રશસ્તિ [ પ૩૫ ] જ્ઞાન વગેરે રત્નેના સમૂહથી અલંકૃત અંગવાળા રત્નાકરસૂરીશ્વરo o હતા અને વિમલગિરિના શિખર પર શ્રી ઋષભદેવ પ્રભુના બિંબની સમર નામના શાહુકારે પ્રતિષ્ઠા કરાવી. ૨૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારિત્રશીલ, ચંદ્રની કળાની માફક અભ્યુય (ઉગવા)થી પ્રાપ્ત કરનાર ઊંચી અને ઉજ્જવલ કીતિરૂપી ફેણુના વિસ્તારવાળા, આચાર્યાંમાં ગિરિ સમાન, શિષ્ય સમુદાય રૂપ સપત્તિથી વ્યાપ્ત અને તેમનાથી (તે રત્નાકરસૂરિથી) રત્નાકર નામના ગણુ પૃથ્વીમાં થયા. ૨૫ આ સારંગદેવ સાથે પેથાપુત્ર રાજબદીઓને છોડાવ્યાના ઉલ્લેખ જાણી શકાય છે કે સારંગદેવ પર આ ગચ્છમાં ગણુક્રમે મેાટા આચાયૅ થયા, તેમાં હરી ન શકાય એવા તેજવાળા શ્રી જયંતિલકસૂરિ ૧૧ ગુરૂ થયા. તેઓ કામદેવને જીતનાર, દુર્વાદીઓના સમૂહને પરાજિત ધીમે ધીમે વિકાસ ગાંભીર્યંનુ ગૃહ, મોટા લક્ષ્મીના સમુદ્ર જેવે સાર’ગદેવે (સ. ૧૭૩૧–૧૩૫૩ રાજ્યકાળ) અનેક પિંડતજાને સાથે લઇ કર્ણાવતીમાં પ્રભાતથી સાંજ સુધી આ ગુરુને ઉપદેશ સાંભળ્યા હતા; આથી સારંગદેવ અને બીજા કેટલાક સમ્યકત્વવાસિત થયા હતા. જીએ! વૃદ્ધ (પૌષાલિક) તપાગચ્છ પટ્ટાવલી. આ રાજવીના રાજકાળ દરમ્યાન કેટલાક જૈન ગ્રંથા લખાયાની હકીકત મળે છે. ગૂગરાતના મધ્યવાહીન રાગવૃત્ત તિાસ ભાગ ૨, પૃ. ૪૧૬. સ. ૧૩૫૨ ને એક લેખ ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળ્યા છે. એ લેખ સાર ંગદેવના રાજ્યકાળના છે અને તેમાં તે મંદિરના ોદ્ધારની વિગતા આપી છે. જીએ માવનાર પ્રવ્રુત સંસ્કૃત ફેશન રૃ. ૨૨૭, ઝાંઝ સધતિએ રાજભાજન કર્યાના અને ૯૬ મુષ્કૃત સાગર માં પૃ૦ ૪૯ માં નોંધાયેલા છે. આથી જૈનાને ઠીકઠીક પ્રભાવ હતા. ૧૦ શ્રી રત્નાકરસૂરિ શ્રી હેમકલશની પાર્ટ આવ્યા. તેમના નામથી વૃદ્ધ તપાગણુ રત્નાકર ગચ્છના નામથી ખ્યાતિ પામ્યા, સ્તમ્ભતીર્થંવાસી વ્યવહારી શાહ શ્રી શાણુરાજે ગિરનાર પર વિમલનાથપ્રાસાદ બધાવ્યા. તેમાં આપેલી પ્રશસ્તિમાં જણાવ્યું છે કે રત્નાકરસૂરિ પાસેથી ધર્મપ્રાપ્તિ કરી પૃથ્વીધરે (પેર્ડ) ૯૨ વિહાર બંધાવ્યા તથા સિદ્ધાચલ પર ઋષભનાથ મંદિર સુવર્ણ કળશવાળુ બંધાવ્યું. ગિરનાર પર સુવર્ણધા ચડાવી. રત્ન કરસિર શ્રી. સમરાશાહે કાઢેલ સંધમાં હતા એવા ઉલ્લેખ નૉમિનન્વનગિનેાપ્રવન્ય ના પ્રસ્તાવ ૪ ના શ્લોક ૨૭૮ માં છે. અને સિદ્ધસેનસૂરિ ગુરુએ સ. ૧૩૭૧ માં શત્રુંજયના મૂલનાયકની પ્રતિષ્ઠા કરી હતી. જુએ નામિનનનિને દાઝવન્ય પ્રસ્તાવ ૫, શ્લોક ૭૩-૭૪. જ્યારે વિવેકધોર ગણિકૃત રાત્રુંગયતીયે દ્વાપ્રવન્ય ના ઉલ્લાસ ૧ ના શ્લોક ૬૩ માંના ઉલ્લેખ મુજબ શ્રી રત્નાકરસરએ સ. ૧૩૭૧ માં સમરાશાહે કરાવેલ શત્રુજય મૂલનાયક ઋષભદેવની પ્રતિમાને પ્રતિષ્ઠામહાત્સવ કર્યો હતો. આમ એક જ સમયે એ સૂરએ મૂળનાયકની પ્રતિષ્ઠા કર્યાના જુદા જુદા ઉલ્લેખ જોવાય છે. For Private And Personal Use Only ૧૧ શ્રી જયંતિલકસૂરિ શ્રી રત્નાકરસૂરિ પછી કેટલીક પટ્ટપર પરા વ્યતીત થતાં થયા. તેઓએ શત્રુંજયની યાત્રા ૨૧ વાર કરી હતી. અને કેટલાય શ્રાવકને સ ંઘપતિનું તિલક આપ્યું હતું. તેમણે ત્રણને આચાર્ય બનાવ્યા હતાઃ ૧ ધર્મશેખરસૂર, ૨ માણિકયસૂરિ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44