Book Title: Jain Satyaprakash 1936 01 SrNo 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ શ્રી જેન સત્ય પ્રકાશ અને હદીસને ન માન્યું તે શફજી મતથી તેમની પૂજા કરે તેથી કશે લાભ નથી. પ્રસિદ્ધ થયા. તેવી રીતે તમે પણ સાચી વળી તમે લંકાશાહના ભાવ નિક્ષેપાના વાતને ન માનના ઉલટી વાતને સ્વીકાર અભાવે પણ સ્તવન-પૂજન સ્વીકારો છે કર્યો અને ઢુંઢીયા કહેવાયા. અને ત્રણ લેકના નાથ તીર્થકર પ્રભુની શ્રી સૂયડાંગ સૂત્રના બીજા ભૃત ત * સ્થાપનાને અનાદર કરો છો અને અર્થશું? સ્કની નિર્યુક્તિમાં લખ્યું છે કે આદ્ર ૨. ૩૬ સૂત્રમાં બીજે પાઠ આવે કુમાર જિનભૂતિને જોઈને પ્રતિબંધ છે તે સાંભળે. સ્ટી મંગારું વેર વૈદ્ય પામ્યા. તમેને મૂળ પાઠની જરુર છે તો (વિU TU1) પન્નુવાનામો | હવે તે જુઓ – અર્થ–જે રીતે ચિત્યની (ઈષ્ટ દેવની છે. યારવન્ત વૈરૂચ વિવિદ - પ્રતિમાની ઉપાસના કરાય છે, તેવી વિટ્ટી રીતે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ચંપાનગરી સુંદર ચેત્યોથી–જિન. ઉપાસના કરીશું. મંદિરેથી, સુંદર સ્ત્રીઓથી, અને આ બધા પાઠ ભેંકાશાહને નથી વિવિધતાવાળા અનેક સન્નિવેશથી અલંકત સુઝયા. અને તેથી જ તેમણે મૂર્તિના છે. આ પાઠ તમારા સ્થાનકવાસી સાધુના વિરોધની શરુઆત કરી. જેવામાં નહિ આવતો હોય, કે જે સ્થા–પણ તમે જે ચૈત્ય શબ્દનો જિનમંદિરને સ્પષ્ટપણે સિદ્ધ કરે છે. અર્થ મૂતિ કરે છે તે જ શબ્દને હમારા અરિહંત ચેઈઅ એટલે અરિહાનું મંદિર, સાધુ, સાધુ અથવા જ્ઞાન એ અર્થ કરે છે. આ સ્પષ્ટ અર્થ થાય છે, છતાં ય મં–તમારા સાધુ તત્ત્વના જ્ઞાનના સન્તબાલ મૂતિનિંદક ફેંકાશાહને વખાણે અભાવથી જ એવો અર્થ કરતા હશે. બાકી છે. જે સન્તબાલ તત્ત્વદષ્ટિથી વિચાર કરે એવો અર્થ કઈ રીતિએ થઈ શકતે તો તુરત સમજી જાય કે લંકાશાહ કેવળ નથી. કારણ કે આચારાંગજી આદિમાં સૂત્રોની આજ્ઞાને લેપ કરી ભેળા-અજ્ઞાન સાધુ શબ્દના એકાર્થમાં અનેક શબ્દ આત્માઓમાં પૂજાયા છે, અને જ્ઞાનીઓએ મૂક્યા છે, પરંતુ ચૈત્ય શબ્દ કઈ પણ તેમને બીલકુલ અસ્વીકાર કર્યો છે. ઠેકાણે સાધુ શબ્દના એકીર્થમાં મૂક તમારા સિદ્ધાંતની કલ્પિતતા તો તમે નથી. વળી અષભદેવ ભગવાનના લંકાશાહની જયન્તી ઉજવવા તૈયાર ચોરાશી હજાર, મહાવીરસ્વામીના ચૌદથયા છે એટલે ખુલ્લી થઈ જાય છે. હજાર સાધુ એમ લખેલું છે, પરંતુ કોઈ કારણ કે ભેંકાશાહને અત્યારે કયા નિક્ષેપો ઠેકાણે ચોરાશી હજાર ચૈત્ય, ચૌદ હજાર માની બહુમાન કરી રહ્યા છો? તમારા ચૈત્ય એમ લખ્યું નથી. વળી સાધુઓને ભાવ ફેંકાશાહ તે અત્યારે વિદ્યમાન ચિત્ય કહેશે તે સાઠવીઓને ચત્ય અગર નથી જ! તે પછી તમે ગમે તેટલી ચિત્યા બેમાંથી શું કહેશે એ પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44