Book Title: Jain Satyaprakash 1936 01 SrNo 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ ત મા ન મ શું લેખક મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી આપણે વિવિધ તીર્થંકપના આધારે મધ્યાન્તકાલ સુધી તે મથુગમાં પર પ્રાચીન જૈન તીર્થધામ શ્રી મથુરજીનું સ્તુપ વિદ્યમાન હતા. જનધર્મની પ્રભા અવકન કરી ગયા. હવે ત્યારપછીની અને પ્રતિભા ત્યાં સૂર્યની આભાની માફક પરિસ્થિતિ પણ નિહાળી લઈએ. ચમકી રહી હતી. હીરસૌભાગ્ય મહાકાવ્યમાં દેવ- આ મંદિર અને સ્તૂપને વિનાશ વિમલગણિ પશુનો ઉલ્લેખ કરતાં ઓરંગઝેબના અમલ દરમ્યાન જ થે લખે છેઃ-~ લાગે છે. અને તે જ વખતે ત્યાંના Twયવાનાં. વણવાચાર્યને ગેરંગઝેબ સાથે ઝઘડો मुनोमामिह म प्रभुः। થયે છે. એ તિહાસ પ્રસિદ્ધ છે. ત્યાર પછી મથુરા વિસ્ત થયું છે. જૈન મંદિર શત કૂપન xfમાન . અને જેને વિનાશની છાયામાં લુપ્ત સર્ગ ૧ -કલો. ૨૫૦ થયાં. ઉત્તર ભારતની એ જૈનપુરીમાં ( ટીકાકારે ખુલાસામાં પ્રભવાદિ આજે એક પણ જેનનું ઘર ત્યાંનું અસલ પાંચસે ચેર, જંબુસ્વામિ, તેમના માતા- વતની નથી. પિતા આઠ સ્ત્રી અને તેમનાં માતપિતા વર્તમાન પરિસ્થિતિ.એમ પાંચસો ને સત્યાવીશની સંખ્યા ગણાવી છે.) આજે મથુરા વૈષ્ણનું મોટું ધામ મનાય છે જેનો પણ યાત્રાએ તો સારી જંબુસ્વામ, ભવામિ અ દિ સંખ્યામાં આવે છે. ત્યાં એક ચોરાશી મુનિયેના પાંચ સત્યાવીશ તૃપની તે મંદિર છે. ચોરાશી આગમ અહી લખાયાં રિવરે વંદના કરી. તેના સ્મરણરૂપે ચોરાશીનું મંદિર બંધાયું ત્યાર પછી ૨૪ કલાકમાં મથુરામાં છે. તેમાં મૂળ વેદી ઉપર ભગવાન પાર્શ્વનાથજી અને સુપાર્શ્વનાથજીની જબુસ્વામિની પાદુકા છે. તેની પ્રતિષ્ઠા પ્રતિમાનાં વંદન કર્યાનું પણ જણાવ્યું છે. જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીના અર્થાત્ શ્રી હીરવિજ્યસરિજીના પરિવારમાં શ્રી વિવેકહર્ષ ઉપાધ્યાયજીએ સમયમાં એટલે કે સત્તરમી શતાબ્દિના કરી છે. પાદુકા ઉપરને લેખ અમે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44