Book Title: Jain Satyaprakash 1935 11 SrNo 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ ષ ય–દ શ ન ૧૨૫ ૧૩૦ ૧૩૨ श्रोसेरीसापार्श्वनाथाष्टक : उपाध्याय श्री पद्मविजयजो गणी દિગંબરની ઉત્પત્તિ : આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ : શ્રી વિબુધવિમલશિષ્ય સંતબાલની વિચારણા : આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી समीक्षाभ्रमाविष्करण : उपाध्याय श्री लावण्यविजयजी दिगंबरशास्त्र कैसे बनें! मुनिराज श्री दर्शनविजयजी મથુરાક૯૫ : અનુ. મુનિરાજ શ્રો ન્યાયવિજયજી श्रीमान् सन्तबालजीसे कुछ प्रश्न : मुनिराज श्री ज्ञानसुंदरजी। શ્રી સ્તંભન પાર્શ્વનાથ : ઉપાધ્યાય શ્રી પદ્યવિજયજી ગણી १३७ ૧૪૫ ૧૯૭ ૧૫૧ -: પદસ્થ મુનિરાજોને વિજ્ઞપ્તિ : [ આપને આ માસિક, કાઈપણ પ્રકારનું લવાજમ લીધા સિવાય, મોકલવામાં આવે છે. તે આશા છે કે આપ આપના વિહાર દરમ્યાન, આ માસિકના ગ્રાહકે વધે અને જનતા વધુ પ્રમાણમાં સાહિત્યને રસ લેતી થાય તેવો ઉપદેશ આપશે. વ વિહારના કારણે આપનું સરનામું બદલાયાના સમાચાર દર સુદી બોજ પહેલાં અમને જણાવતા રહેશે. જેથી પેપર ગેરવલ્લે ન જતાં આપને વખતસર મળી જાય. કોઈ પણ પદસ્થ મુનિરાજને સરત ચૂકથી, અથવા એવા કોઈ કારણે, માસિક ન મળતું હોય તો તેમણે અમને જણાવવા કૃપા કરવી. ગ્રાહકૈાને [ આપને માસિકનો અંક, મોડામાં મોડા દર મહીનાની સુદો અગીયારસ સુધીમાં ન મળે તો તે સમાચાર સમિતિની ઓફીસે લખી જણાવશો. T આપના મિત્રો અને સંબંધીઓમાં માસિકનો પ્રચાર વધારવા પ્રયત્ન કરશે. For Private And Personal use only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 37